Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

અયોધ્યા, અયોધ્યામાં રામમંદિરને ‘અર્ધ-અપૂર્ણ’ ગણાવીને આ વર્ષ જાન્યુઆરીમાં પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનો વિરોધ કરનાર ઉતરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે રામમંદિરમાં...

ગાંધીનગર, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીની અધ્યક્ષતામાં તેમજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પંજાબના રાજ્યપાલ...

હિન્દુ સમાજમાં રોષઃ વેપારીઓએ બે કલાક બંધ પાળ્યો, નિર્ણય બદલાશે નહીં તો આંદોલનની ચીમકી (એજન્સી)સાવરકુંડલા, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિક...

ગાંધીનગર, રાજ્યમાં સેમીકનેકટ ઈન્ડસ્ટ્રીને ઊભી કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. સેમીકનેકટ કોન્ફરન્સ-ર૦ર૪નું આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા...

“ગુજરાત સેમીકનેક્ટ 2024 દ્રારા સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્યવર્ધન માટે ગુજરાત સજ્જ” “ગુજરાત સેમીકનેક્ટ 2024: ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને સુદ્રઢ કરવી” “સેમિકન્ડક્ટર સપ્લાય...

અમેરીકામાં ઉમીયા માતાજીના ૮મા ભવ્ય શિખર બધ્ધ મંદિરની સ્થાપના -તા.ર૧ થી ર૩ જુન દરમ્યાન ભવ્યતાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે (એજન્સી)અમદાવાદ, વિશ્વના...

૧૬૮૦ યજમાનો દ્વારા ૧,૦૯,ર૦૦ જેટલા હોમ અર્પણ કરાયા રાજકોટ, પ્રમુખ સ્વામી મહારાજન ગુરુ યોગીજી મહારાજને ૧૩ર મી જન્મતીથી નિમીત્તે સારંગપુરમાં...

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યાં અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે શાયોના ગ્રુપ દ્વારા 'મિલેનિયમ મિરેકલ' કાર્યક્રમનું આયોજન...

ઋષિકેશમાં મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર- નબળી સરકારોનો દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો (એજન્સી)ઋષિકેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચૂંટણી રેલી કરવા માટે...

(એજન્સી)અબુધાબી, અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરે રેકોર્ડ કર્યો છે. અબુધાબીના હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લા મૂકાયાના ૧ મહિનાની અંદર ૩.૫ લાખ...

ગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતા શ્રી રવિભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે કહાનવાડી ખાતેથી આણંદ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોને આજે પાવન નગરી અયોધ્યાજમાં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે શનિવારે રાત્રે 10 વાગ્યે જામનગર  એરપોર્ટ પર ઉતર્યા હતા. જયાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી...

(ડાંગ માહિતી )ઃ આહવાઃ BAPS  સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ દ્વારા ડાંગ જિલ્લાના બાળકોને...

પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે-મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે,  મંદિરના આગળના...

“UAEની ધરતીએ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે..” સનાતન હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ અને વૈશ્વિક સંવાદિતાના પ્રતીક સમા...

(તસ્વીરઃ અશોક જોષી) સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાગૃતિ બહેન પટેલની આગેવાની હેઠળ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણના ઐતિહાસિક ભગીરથ...

મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતા જણાવ્યું, “યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ...

વડોદરાને અડીને આવેલા સીંધરોટ ગામમાં આવેલા શ્રમમંદિરમાં ૩૦૦ દર્દીઓનું પુનર્વસન અહીં દર્દીઓને માત્ર આશરો જ નહીં, પ્રેમ અને હૂંફ સાથે મળે...

અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...

નવી દિલ્હી, દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.