Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

જમ્મુ: કેન્દ્રશાસિત પ્રદેશની શિતકાલીન રાજધાનીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા જમ્મુ રોપ-વે પ્રોજેક્ટની શરૂઆત તાજેતરમાં જ લેફ્ટનન્ટ ગવર્નર (એલ.જી. LG)  જી. સી....

ભોપાલ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ગુરૂવાર એટલે કે આજે ૭૫મી જયંતી છે આ પ્રસંગ પર મધ્યપ્રદેશ કોંગ્રેસને રામની યાદ આવી...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પણ સંક્રમિત થયા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે.તેમજ...

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે.તેમજ દૈનિક કેસની સંખ્યા પણ સતત વધી રહી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ...

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં આ પવિત્ર માટી અને જળનો ઉપયોગ કરાશે : મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહયા (પ્રતિનિધિ) અમદાવાદ,...

કોરોનાને કારણે મંદિરો બંધ રહેતા તેઓ કામધંધા વિનાના થઈ ગયા છે (પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓ બંધ...

પ્રજાને પાણી મળે તે માટે પ્રાણનું બલિદાન આપનાર વિર મેઘમાયાને સમર્પિત પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : -મુખ્યમંત્રી ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગની ભયંકર ઘટનામાં ૨૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટમાં ફાયર...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: અયોધ્યા સ્થીત રામજન્મભુમીના નવ નિર્માણના ભુમી પુજન અર્થે સમગ્ર દેશમાથી ઐતીહાસીક મહત્વ ધરાવતા ધાર્મીક સ્થળો તેમજ...

સોશિયલ ડીસ્‍ટન્‍સના પાલન સાથે શિવપરિવાર અને બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ વલસાડઃ તા. ૧૨: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વરધામના...

અયોધ્યા,  રામ જન્મભૂમિ સ્થળે શિવ મંદિર ખાતે પુજારીઓએ રામ મંદિરના નિર્માણ માટે પ્રાર્થના કરી હતી. પરંતુ મંદિર બાંધવા માટે પ્રતીકરૂપે...

કેન્દ્રમાં ભાજપ સરકારનું એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને લખેલો પત્ર ઃ કોરોનામાં જે કોઇને મુશ્કેલીઓ પડી છે...

સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારીને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેવા સમયે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે સંકળાયેલા નીકી...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓ ના ૨૨  જેટલા પ્રણામી સંપ્રદાય સાથે સાંકળયેલા યાત્રાળુઓ પ્રણામી સંપ્રદાયના ઉત્તર ભારતમાં આવેલ તીર્થસ્થાનો પર...

રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભામાં થયેલ રજુઆત રંગ લાવી !- સ્થાનિકોના રોજિંદા કકળાટ બાદ સમારકામ હાથ ધરાતા...

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સરઢવ દ્વારા રણછોડરાયજી મંદિર, આથમણી ભાગોળ ખાતે આયોજિત 'બરફના દિવ્ય જ્યોતિર્લિંગ' અને વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શનનું દિપ પ્રગટાવી...

"દરેક બાળક ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ મેળવે એ  રાજ્ય સરકારનો  ધ્યેય " - નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ધોળકા એજ્યુકેશન સોસાયટીની...

વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...

આશિષ વાળંદ મેઘરજ.:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા મેઘરજ ખાતે નવનિમિઁત લિમ્બચ માતાજીના મંદિરના ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડોડીયા ગામ પંચાયતના સરપંચ...

મોડાસા: અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી સાથે સંલગ્ન હેમ. ઉત્તર ગુજરાત વિશ્વવિધ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા પાટણ ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ...

નવીદિલ્હી, દુનિયાના જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’એ ભારતને અસહિષ્ણુ ગણાવી મોદી સરકારની ટીકા કરી છે. મેગેઝીને કવર પેજ સ્ટોરી કરી છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.