Western Times News

Gujarati News

Search Results for: જામનગર

અમદાવાદ, રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો...

કુંઢેલી, પ્રતિવર્ષ માઘ પૂર્ણિમા ના દિવસે એનાયત થતાં ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અર્પણ વિધિનો કાર્યક્રમ પૂ. મોરારી બાપુની સન્નિધીમાં યોજાય...

ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના ૭૫%ની છૂટ ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં...

જામનગર, જામનગરના પંડિત નહેરૂ રોડ પર આવેલ નિયો સ્કવેરમાં જાેધપુર રજવાડુ નામની કપડાની દુકાન ચલાવતા રાજસ્થાનના પોકરણના વતની દેવીસીંગ હેમતસીંગ...

ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં...

ઉમરાળા, ઢસા-જેતલસર અને બોટાદ-ધંધુકા-અમદાવાદ રેલ્વે લાઈન મીટરગેજમાંથી બ્રોડગેજ કરવા માટે બન્ને લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ કર્યાને લાંબો સમય વિતી...

ગોધરા પાનમ વર્તુળ કચેરીમાંથી કાર્યપાલક ઈજનેરની બદલી (પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે આવેલી પાનમ વર્તુળ કચેરીમાં અંદાજીત દોઢ વર્ષ થી ફરજ...

ગાંધીનગર, રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. અમદાવાદ...

ગાંધીનગર, હવે ટીબીના દર્દીઓની સારવાર ડિજીટલી માધ્યમથી થશે. નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. ટીબીની દવાના બોક્સમાં એક ડીવાઈઝ...

(માહિતી) વડોદરા, ૧૯૭૧ માં ઈરાનના રામસર ખાતે મળેલા સંમેલનમાં નક્કી થયાં પ્રમાણે દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત...

કેન્સરગ્રસ્તને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર દર્દીઓની પડખે છે : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ૪ ફેબ્રુઆરી-વિશ્વ કેન્સર દિવસ -...

જામનગર, જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના ર્પ્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અચાનક ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના ૮૩૩૮ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ...

ગાંધીનગર, રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૯૪૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના...

જામનગર, ગુજરાતને દરિયાનો ખુબ જ મોટો કિનારો મળ્યો છે. જેના કારણે રાજ્યનાં દરિયા કિનારાના લાાખો લોકો માછીમાલન વ્યવસાય સાથે સંકળાયેલા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.