અમદાવાદ:અમદાવાદ શહેર બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાન બાંધકામ માટે મજૂરો, કડિયા અને કારીગરો બહારગામ કે રાજ્ય બહારથી રોજગારી અર્થે કામ...
મુંબઈ: કોઇપણ પ્રકારની એક ચૂંટણીથી કોઇપણ પાર્ટીને ફગાવી શકાય નહીં. મરાઠા લીડર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જારદાર...
અમદાવાદ : રાજ્યની છ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના આજના પરિણામો ભાજપ માટે બહુ મોટા આંચકા અને આઘાત સમાન હતા, તો...
જંતુનાશકોની ઉપસ્થિતિની નવી જ વિગત ખુલતા લોકોમાં ચર્ચાઓનો દોરઃ દેશમાં ૨૩૬૬૦ સેમ્પલ એકત્રિત કરાયા અમદાવાદ, ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી...
અમદાવાદ : રાધનપુર અને બાયડ બેઠક પરથી કારમી હાર ખાવાના કારણે હવે ગુજરાતમાં કોંગ્રેસનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર...
અમદાવાદ: ધનતેરસ પર્વની આવતીકાલે દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. ધરતેરસનું હિન્દુ સમુદાય માટે વિશેષ મહત્વ રહેલું છે. ધનતેરસને ધન્યવાદનો અવસર...
અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક બોલેરો પીક-અપ વાન ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી એએમટીએસ...
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીના આજના પરિણામોએ ભાજપ જે પ્રકારે દિવાસ્વપ્નોમાં રાચતુ હતુ તે તેનો ભ્રમ બહુ ખરાબ...
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ....
લંડન, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને સ્પષ્ટ કરી દીધુ છે કે કાશ્મીર મામલાને લઇ લંડનમાં ભારતની વિરૂધ્ધ પગપાળા માર્ચ કાઢવાના કાર્યક્રમ...
મુંબઈ, ભારતીય રેલવેમાં ખાનગીકરણની શરૂઆત થઈ છે. જેના શ્રી ગણેશ તેજસ ટ્રેન દ્વારા થયા છે. અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર...
નવી દિલ્હી, ફાસીવાદી જર્મની પર સોવિયત સંદ્યની જીત, ગ્રેટ પેટ્રિયોટિક વોરની ૭૫મી વર્ષગાંઠે રૂસે વડા પ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે....
નવીદિલ્હી, ભારતમાં આવ્યા બાદ આધારકાર્ડ મેળવવા માટે બિન નિવાસી ભારતીયોને ૧૮૨ દિવસની રાહ જોવી પડતી હતી, પરંતુ આ નિયમમાં સરકારે...
લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું બસપાથી ગઠબંધન તુટયા બાદ પહેલુ મોટું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું છે કે...
નવીદિલ્હી, પર્મનેટ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી આધાર કાર્ડને પાન...
નવીદિલ્હી, દિવાળી ઉપર તિહાડ જેલમાં પણ ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન અહીંના કેદીઓ માટે પણ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું...
શુક્રવાર ના રોજ ધનતેરસ હોવાથી શ્રી શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭ -...
મુંબઇ, હાલમાં બોલિવુડમાં અનેક કલાકારોના લગ્નને લઇને સમાચારો વારંવાર આવી રહ્યા છે. એકબાજુ જ્યાં બોલિવુડની ફેવરીટ જાડી લગ્નમાં બંધાઇ રહી...
મુંબઇ, મલ્લિકા શેરાવત બોલિવુડમાં એક એવી અભિનેત્રી પૈકી એક છે જે અભિનેત્રીએ હિન્દી ફિલ્મોમાં હોટનેસ અને બોલ્ડનેસને લઇને નવા માપદંડ...
મુંબઇ, બોલિવુડની નંબર વન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખુલાસો કરતા કહ્યુ છે કે ડોન-૩ ફિલ્મ હાલમાં બનાવવામાં આવી રહી નથી. પ્રિયંકાએ...
ચેન્નાઇ, તામિલનાડુના કોઇમ્બતુર વિસ્તારના વેલિગાડુ ગામના એક ખેડુતની પરસેવાની કમાણી ઉંદરો કાતરી ગયા હોવાની ચોંકાવનારી માહીતી મળી હતી. આ ખેડુતે...
અમદાવાદ, નવા વર્ષના મંગળ પ્રારંભે વડોદરા જીલ્લામાં આવેલા અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan temple, Atladra) ખાતે મહા અન્નકૂટનું અતિ...
અમદાવાદ : ગુજરાત સરકાર આવતા વર્ષે યોજાનારી ઈન્ડીયા સ્કિલ્સ કોમ્પિટીશનમાં સામેલ થવા માટે અને ચીનમાં શાંગહાઈ ખાતે વર્ષ 2021માં યોજાનાર વર્લ્ડ સ્કિલ કોમ્પિટીશનમાં ભારતનુ પ્રતિનિધિત્વ...
ભાજપે વિકાસને અને જાતિવાદને પ્રજાજનોનો જાકારો કે પછી ધવલસિંહ ઝાલાના પક્ષ પલટો અને વિવાદિત ભૂતકાળ હાર માટે જવાબદાર ...!!! ...
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આજે ખેડા જિલ્લાના નડીયાદ ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ...