Western Times News

Gujarati News

ઓસ્લો: 2019નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતવંશી અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી...

આણંદ: રાજ્ય બિન અનામત આયોગના અધ્યશ્રી હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને  રાજ્યના બિન અનામત વર્ગના સમાજની મુશકેલીઓ અને સમસ્યાઓની જાણકારી મેળવીને...

અમદાવાદ: શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો સુદ...

 પાટણ: ખેલ મહાકુંભ-૨૦૧૯ની રાજ્યકક્ષાની ફૂટબૉલ સ્પર્ધામાં હિંમતનગર સ્પોર્ટ્સ એકેડેમીની ફૂટબૉલ ટીમને હરાવી પાટણ જિલ્લાની સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા બની...

  ગાંધીનગર:ગાંધીનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીના કોતર વિસ્તાર નજીકના કેટલાક ગામોમાં પાલતુ પ્રાણીઓના મારણ અને દિપડાના પગમાર્ક અનેકવાર જોવા...

અયોધ્યા, ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જે ૧૦ ડિસેમ્બર સુધી રહેશે. ડીએમ અનુજ કુમાર ઝાએ...

નેશનલ ઇન્સ્ટીગેશન એજન્સીએ પત્રકાર પરિષદ યોજીને તમામ વિગત આપી ૧૨૫ ત્રાસવાદીની યાદી તૈયાર કરી વિવિધ રાજ્યને સુપ્રત થઈ: એનઆઈએ નવી...

કાઢમંડૂ, ભારતથી સીધા નેપાળ પ્રવાસે પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચેતવણી આપી છે કે ચીનને વિભાજીત કરનારાઓને પુરી રીતે કચડી...

સોનીપત, રક્ષાપ્રધાન રાજનાથસિંહે સોનીપતની રાઈ વિધાનસભામાં સભાને સંબોધિત કરી હતી. રેલીમાં રાજનાથે વિપક્ષને આડે હાથ લીધું. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનના...

ટોકિયો, જાપાનના પાટનગર ટોકિયો સહિત દેશના અન્ય ભાગોમાં ભયંકર તોફાન હેગીબિસના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મૃત્યુ થયા...

સૌથી પહેલા દેશના પઠાણકોટ એરબેઝે સુવિધા વિકસિત કરવામાં આવ્યા બાદ દેશના અન્ય ભાગોમાં પણ વ્યવસ્થા પઠાણકોટ, જેશે મોહમ્મદના ત્રાસવાદીઓ દ્વારા...

અન્ય ૩ હોકી ખેલાડી ગંભીરરીતે ઇજાગ્રસ્ત: હોશંગાબાદ જિલ્લામાં ભીષણ દુર્ઘટના: કારમાં સાત ખેલાડીઓ હતા હોશંગાબાદ, મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક દર્દનાક...

હૈદરાબાદ, ઓલ ઈંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પલટવાર કર્યો છે, ઓવૈસીએ કહ્યુ કે,...

ચમોલી, ઉતરાખંડના ચમોલી જિલ્લાના દેવલમાં રવિવારે એક વાહન નદીમાં ખાબક્યું હતું. તેમાં ૮ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૫ લોકો...

લુણાવાડા : ભારતના ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં ૧૨૨- લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન અર્થે ખર્ચ નિરીક્ષક...

અંકલેશ્વર :નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે...

રાજપીપલા: નર્મદા જિલ્લાના પ્રજાજનોની પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા. ૨૫ મી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ સવારે ૧૧=૦૦...

રાજપીપલા: ભારત સરકારના અન્ન્ અને  નાગરિક પુરવઠા વિભાગ તેમજ  ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં જર્મની સરકારની સહયોગી સંસ્થા GIZ...

ગ્રાહકોને એફડી સાથે 33 ગંભીર બિમારીઓનું પૂરક વીમાકવચ મળશે મુંબઈઃ ICICI બેંકે એફડી મારફતે રોકાણમાં વૃદ્ધિ અને ગંભીર બિમારીનાં કવચ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.