અમદાવાદ, ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. ૧૭ સપ્ટેમ્બરે...
Search Results for: શિક્ષકો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અખબારી નિવેદનમાં જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ આપનાર અમદાવાદના...
(સાજીદ સૈયદ, નડીયાદ) ખેડા જિલ્લામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીઆદના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે કરાઇ હતી સ્વાતંત્ર્ય સેનાની , કોરોનો...
મોડાસા, સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૭૫માં સ્વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઇ પટેલના વરદહસ્તે સંગીતની સુરાવલીઓ સાથે અને આન,...
એક માત્ર કેમિસ્ટ્રીનું પુસ્તક અપાયુંઃ ધો.૯ થી ૧રમાં પ૦ ટકા વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યાં અમદાવાદ, નવા શૈક્ષણિક સત્ર ર૦ર૧-રર ના...
SAP ઇન્ડિયા અને માઇક્રોસોફ્ટે ભારતભરમાં વંચિત યુવતીઓ માટે ટેક સ્કિલિંગ પ્રોગ્રામ શરૂ કર્યો · પ્રથમ વર્ષના અંત સુધીમાં લગભગ 1000...
નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથનેએ એક નિવેદન જારી કરીને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. હકીકતમાં...
પ્રથમ બેચમાં 70 થી વધુ સીઇઓ, સ્થાપકો, ડિરેક્ટરો અને કંપનીઓના વાઇસ પ્રેસિડેન્ટ્સ, ઇસરો અને સીએસઆઇઆર સ્ટાફ ઉપરાંત રાજ્ય સરકારો અને...
ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વરદ હસ્તે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર ના સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સેન્ટર અંતર્ગત "સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સ્પેસ" ઉદ્ઘાટન કરવામાં આવ્યું". શિક્ષણ મંત્રી દ્વારા ભારતની સૌ પ્રથમ યુનિવર્સિટી જેમાં કાર્યરત આત્મનિર્ભર દિવ્યાંગ સેલ તેમ જ વુમન સેલ, સ્ટાર્ટઅપ કેફે અને ઓક્સીજન પ્લાન્ટ ની મુલાકાત કરાઈ. ગુજરાતના સ્ટાર્ટઅપ એન્જીનને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સીટી, ગાંધીનગર દ્વારા ઇન્કયુબેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું ઉદ્ઘાટન રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે તાજેતર માં કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટ્ય અને ભાવપૂર્વક નું અભિવાદન વિધિ બાદ શિક્ષણ મંત્રી શ્રી એ સ્વર્ણિમનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને સંબોધતા જણાવ્યું હતું કે, "ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સીટીની મુલાકાત લેવાનો મને આનંદ છે અને ઉદ્યોગસાહસિક્તાને વેગ આપવાના પ્રયોજનથી શરુ કરવામાં આવેલ આ ઇન્કયુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન મારા હસ્તે થયું તેનો મને ગર્વ છે." શિક્ષણ મંત્રી શ્રી એ વધુ માં જણાવ્યું કે "ગુજરાતના યુવાનો રોજગાર શોધવાના બદલે દેશ અને...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ...
BVM એન્જિનીયરિંગ કોલેજે નવી હોસ્ટેલ એલએન્ડટીના ગ્રૂપ ચેરમેન (L&T Group Chairman) શ્રી એ એમ નાઇકના નામે શરૂ કરી ગુજરાતના નાયબ...
અમદાવાદ, રાજ્યમાં રૂપાણી સરકારના ૫ વર્ષ થયાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે જ્ઞાન શક્તિ દિવસની...
નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ હવે શાળા -કોલેજાે ખોલવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં...
કોરોના કાળ અને ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીથી ત્રસ્ત વાલીઓ સરકારી શિક્ષણ તરફ વળ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર...
ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ...
ખાનગી શાળા સંચાલકો સરકારને રજૂઆત કરશે અમદાવાદ, કોરોનાના કેસ ઘટતાં સરકાર દ્વારા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા...
(તસ્વીર ઃ મોહસીન વ્હોરા, સેવાલીયા) પંચમહાલના ગોધરા તાલુકાની ટીમ્બા ગામ પ્રાથમીક શાળા ખાતે શિક્ષકોએ ‘શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ...
રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર ‘હરતા ફરતા કેળવણી રથ’ થકી બાળકો સુધી શિક્ષણ પહોંચાડી રહ્યાં છે શાળાના અન્ય શિક્ષકો...
આ ભાગીદારીનો હેતુ દેશભરમાં કોડિંગ ટ્રેનર્સની ક્ષમતા નિર્માણનો છે - ત્રણ વર્ષમાં 12,500 કોડિંગ ટ્રેનર્સને તાલીમ અપાશે મુંબઇ, ભારતના યુવાનોના કૌશલ્ય...
ખાનગી શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ આ શાળામાં આ વર્ષે એડમિશન કરાવ્યું. કોવિડ ૧૯ ના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્ય ભરની તમામ...
અમદાવાદ: પ્રાયમરી સ્કૂલો બાદ રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને ફક્ત મોર્નિગ શિફ્ટમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો આદેશ...
· સિગ્નેટ ઇન્ફોટેક 80 નવા ટેબલેટ્સ દાન કરીને 350થી વધુ બાળકોને ડિજિટલ શિક્ષણ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના...
રાયપુર: છત્તીસગઢમાં શિક્ષકની નોકરી માટે એક ન માની શકાય એવી અરજી આવી હતી. સાંભળીને આશ્ચર્ય જરૂર થાય કે મહેન્દ્ર સિંહ...
ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના સંક્રમણના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો....
છોટાઉદેપુરના નસવાડી તાલુકાની ઘટના -શાળાના શૌચાલયમાં આપઘાતઃ પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ જપ્ત કરી પતિ-સાથી શિક્ષકોની પુછપરછ શરુ કરાઈ છોટાઉદેપુર, છોટાઉદેપુર...