Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

ટોરેન્ટો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય નિર્માણાધીન મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે અને...

અમદાવાદ, અયોધ્યાના રામમંદિરના ધ્વજ સ્તંભ સાથે ગુરૂવારે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા શરુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભવ્ય...

મુંબઈ, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત હાજી અબ્દુલ રહેમાન ઉર્ફે મલંગ શાહની દરગાહને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હિન્દુ...

નવી દિલ્હી, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં...

સુરત, ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર આગામી ૨૨ જાન્યુઆરીએ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે...

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPસ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો 22 જાન્યુઆરીએ આનંદોત્સવમાં જોડાશે – ઘરે...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને...

૧૬ વર્ષથી પંકજભાઈએ પોતાના ઘરે મંદિર બનાવ્યું છે-પંકજ ગઢવી હાલ ખેતી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપી પોતાના પરિવારનો નિર્વાહ કરે...

પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બંનેએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તેઓના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી...

અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલ ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં "ઘર ઘર અયોધ્યા અભિયાન" આરંભાયું...

'જાણશે ગુજરાત, જીતશે ગુજરાત'  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો રાજકોટ ખાતેથી ભવ્ય શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...

મુંબઈ, ૨૨મી રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન થવાનું છે. આ દિવસે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ...

શિલ્પકારોએ બનાવી ભગવાન રામની મનમોહક મૂર્તિ પશ્ચિમ બંગાળના મુસ્લિમ કારીગરોએ ફાઈબરની પ્રતિમાઓ તૈયાર કરી છે જેને અયોધ્યા મોકલવામાં આવશે લખનૌ,...

નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે પૂજ્ય શ્રી મહંતસ્વામી...

રાજસ્થાનના ચિત્તોડગઢમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીન સંબોધન ગેસ આધારિત અર્થવ્યવસ્થાના પાયાને મજબૂત કરવા માટે, દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્ક નાખવાનું અભૂતપૂર્વ...

પ્રાથમિક શાળામાં છેલ્લાં ૧૮ વર્ષથી આચાર્ય તરીકે કાર્ય કરતાં મનહરભાઇ છોટાભાઇ પ્રજાપતિ જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીની ૯૨મી વાર્ષિક સાધારણ...

એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. અયોધ્યા, અયોધ્યામાં રામ...

મોડાસા, મોડાસા તાલુકાના સરડોઈ ગામના આદ્યશક્તિ ચામુંડા મહાકાલી મંદિરના પ્રથમ મુસ્લિમ દાનવીર ધોળકા નગરના પાસેના ગામ નાની બોરૂના રહીશ હબીબ...

નવીદિલ્હી, કંબોડીયાના અંગકોરમાં આવેલ અંગકોરવાટ મંદીર આ મંદીરને ૧રમી શતાબ્દી માં રાજા સૂર્વર્મન દ્વિતીયને બનાવ્યું હતું. યુનેસ્કોએ આ મંદીરને વર્લ્ડ...

અમદાવાદ, પ્રાચીન ઇમારતો, ઐતિહાસિક મંદિરો અને અદભુત સ્મારકો માટે સંસ્કારધાની આખા ભારતમાં વિખ્યાત છે. એ જ કડીમાં જબલનપુરના કોતવાલી થાણા...

નવી દિલ્હી, કંબોડિયાના અંગકોરમાં આવેલ અંગકોરવોટ મંદિર. આ મંદિરને ૧૨મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ બનાવ્યું હતું. યૂનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ...

નવી દિલ્હી, જાે કે ઉત્તર પ્રદેશમાં આવેલ તાજમહેલ તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરી ચુક્યો છે, પરંતુ હવે આ રાજ્યમાં વિશ્વનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.