Western Times News

Gujarati News

Search Results for: અરવિંદ કેજરીવાલે

નવીદિલ્હી: અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટિ્‌વટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી...

ચંદીગઢ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પંજાબની જનતાને વાયદો કર્યો છે કે જાે આગામી વિધાનસભા ચૂંટણીમાં...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જાે કેન્દ્ર તરફથી...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડ ૧૯ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉન વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી...

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...

ફાઈઝર-મોડર્નાએ વેક્સિન આપવા ના પાડીઃ કેજરીવાલ -કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં વેક્સિનની અછત- કારણ કે તેઓ કેન્દ્રને જ આપવા માગતી...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના ૩ લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં...

નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનને લઈને મચેલા ધમાસાનની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આજથી અમે દિલ્હીમાં...

નવીદિલ્હી: દેશની રાજધાનીમાં લોકડાઉનની પોઝિટિવ અસર જાેવા મળી રહી છે. અગાઉની તુલનામાં કોરોના સંક્રમણ ફેલાવાના દરમાં ઘટાડો થયો છે. હોસ્પિટલોમાં...

નવીદિલ્હી: પોતાના કામો અને લોકલુભાવની યોજનાઓના દમ પર વર્ષ ૨૦૨૦માં વિધાનસભા ચુંટણીમાં દિલ્હીની સત્તામાં વાપસી કરનાર આમ આદમી પાર્ટીના વડા...

નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનની અછતનાં કારણે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ફરીથી સુનાવણી કરવામાં આવી હતી. અદાલતે કેન્દ્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે...

નવીદિલ્હી: દિલ્હી સરકારે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ મહિને રુ.૫૦૦૦ ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...

નવીદિલ્હી: રાજયમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓકસીજન ટેંકર ખરીદી રહ્યાં છીએ દિલ્હી સરકારે...

નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સોમવારે આપ સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કેન્દ્રો અને પરીક્ષણ કેન્દ્રો...

નવીદિલ્હી: દિલ્લીમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન કોરોનાથી ૧૦૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસથી, દિલ્હીમાં કોરોનાને કારણે, દરરોજ લગભગ...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે...

નવીદિલ્હી: રામ નવમીના દિવસે. ભગવાન શ્રી રામના જન્મની ઉજવણીનો દિવસ હતો જાે કે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકો ઘરની...

નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન...

નવીદિલ્હી: કોરોના મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. નાઈટ કર્ફ્‌યૂ બાદ શનિવાર અને રવિવારે આંશિક લૉકડાઉન અને હવે રાજ્ય સરકારો...

પાટનગર દિલ્હીમાં દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો- લોકડાઉન દરમિયાન દારુની દુકાનો બંધ રહેવાની હોવાથી દારૂની દુકાનો પર ભીડ નવી દિલ્હી, ...

નવીદિલ્હી: કોરોનાવાયરસના વધતા જતા જાેખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે,...

જરૂરી સેવાઓ ખુલી રહેશે, લગ્નની તારીખો નક્કી છે તેમને પાસ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી,  કોરોનાના વધતાં સંકટ વચ્ચે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.