Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવભકતો મોટી સંખ્યામાં ઉમટશે: સ્વયંભૂ લોકમેળો યોજાશે ગાંધીનગર, ગુજરાતના પ્રથમ ગોકુળિયું ગામ એવા રાયસણ ગામમાં વૃંદાવન...

‘’શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય રાષ્ટ્રઘર્મ સાથે પરોપકાર અને પરમાર્થ માટે સમાજજીવનને પ્રેરણા આપે છે.’’ રાજયપાલ ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રીસ્વામીનારાયણ...

ખેડા જિલ્લાનાં વડા મથક નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં "ગરીબ કલ્યાણ મેળા"નું આયોજન કરાયેલ. જેમાં વિવિધ યોજનાઓ નાં ૧૮૭૭...

અમદાવાદ, મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આગમી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રાફ્ટ બજેટમાં વેજલપુર, મકરબા, મકતમપુરા, જુહાપુરા, જાેધપુરા અને સેટેલાઇટના રહેવાસીઓ માટે...

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારના રોજ એક મહત્વની ટિપ્પણી કરી છે. જાહેર જમીન પરથી એક મંદિરને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો...

ઈસ્લામાબાદ, લઘુમતીઓ માટે નરક બનીચ ચૂકેલા પાકિસ્તાનના ઇસ્લામી કટ્ટરપંથીઓ એકવાર ફરીથી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ...

સોમનાથ, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંઘલપુર ખાતે આવેલા સ્વામીનારાયણ ગાદી સંસ્થાન,મણિનગર, અમદાવાદ સંચાલિત સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની...

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ મંદિર તૈયાર થઈ રહ્યા...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ પર ૫૨ પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ...

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત આપી તેઓને ગામ થી જિલ્લા સુધીના શાસનની ધૂરા સોંપી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

મંદિરનું નિર્માણ સંસ્કૃતિના આયુષ્યબળમાં વધારો કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય બાદ...

વડાપ્રધાન મોદી ૧૩મીયે વર્ચુયલ જોડાશે,અમિત શાહ  ૧૧મીએ હાજર રહેશે. - અમદાવાદમાં તા. 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાશે, માં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ...

(પ્રતિનિધિ) આણંદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિષે...

વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ - અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે...

કેટલાક પુરાતત્વવિદો મિક્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા હતા તે સમયે...

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી UAE-અબુ ધાબીમાં BAPSના સ્વામિનારાયણ મંદિરનુ નિર્માણ થઇ રહેલ છે જેના શીલાન્યાસ પ્રસંગે હાજરી આપી હતી,...

કાબુલ, અફઘાનિસ્તાનની સત્તા પર કબ્જાે કર્યા બાદ દોઢ મહિના જેટલો જ સમય થયો છે અને તાલિબાને રંગ બતાવવાનું ચાલુ કરી...

લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ...

સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રિય ગૃહ...

નવીદિલ્હી, દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટૂંકા...

અમદાવાદ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૭૧ ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્યાસ...

અમદાવાદ, ગુજરાતના એવા મંદિર આવ્યા છે, જેના બાંધકામનો કોઈ જવાબ નથી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે અબ્રામા ગામ...

(પ્રતિનિધિ) બાયડ, અનુપમ મિશન , બ્રહ્મજ્યોતિ ના અધિસ્થાતા સંતભગવંત સાહેબજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદ થી અનુપમ મિશન ,બ્રહ્મજ્યોતિ ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.