Western Times News

Gujarati News

Search Results for: દિલ્હી પોલીસ

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની નવી લહેર આફતનો પર્યાય બનતાં કેન્દ્ર સરકારનો ઉચાટ વધ્યો છે. તેને લઈ શુક્રવારે કેન્દ્ર સરકાર...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અન્વયે શાહપુરમાં મેટ્રો સ્ટેશનના ચાલનાર બાંધકામ અનુસંધાને તા.૩૦-૯-ર૦ર૧ સુધી ટ્રાફિક સુચારૂ રીતે ચાલે...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના અમદાવાદ, લગ્ન બાદ પત્નીના મને એવું હોય કે પતિ તેને સારી રીતે ને ખુશ રાખે. પણ...

બેકાર યુવાનોને છેતરી લાખો રૂપિયા ખંખેરતા હતા રાજકોટ, રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી અપાવી દેવાના નામે નોકરીવાંચ્છુ બેકારોને છેતરવાનું આંતરરાજ્ય કૌભાંડ રાજકોટ...

નવીદિલ્હી: કિસાનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશભરમાં મિશ્ર અસર જાેવા...

નવી દિલ્હી, મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ...

મુંબઇ: મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે....

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા આર કે સિંહે મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકા પર પ્રહાર કરતા કહ્યું કે જે રીતે...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના બુલંદશહરના બહુચર્ચિત આરૂષિ ગેંગરેપ અને હત્યાકાંડ કેસમાં પોક્સો કોર્ટે ત્રણેય ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. ચાલતી...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે આઈપીએસ અધિકારી પરમવીર સિંહને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું છે. પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર...

મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત...

નવીદિલ્હી: દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાત્રે દારૂના નશામાં ફરી રહેલા ત્રણ મિત્રોએ ૨૫ વર્ષની એક મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ...

વડોદરા: કોવિડ-૧૯ મહામારીના સમયમાં જ્યારે વેન્ટિલેટર સૌથી વધારે માગ ધરાવતા ઉપકરણોમાંથી એક છે, ત્યારે ચોરોએ હરણી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી...

નવીદિલ્હી: મંગળવારે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપી હતી અને...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંપૂર્ણ વ્યાજને માફ...

નવીદિલ્હી: કેન્દ્રીય મત્રી રવિશંકર પ્રસાદે આજે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ એક ખેલા થઇ રહ્યું છે.એ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.