Western Times News

Gujarati News

Search Results for: મંદિર નિર્માણ

"મૂળ નગરજન સમિતિ - સાઠંબા" અને "માતૃભાષા અભિયાન ટ્રસ્ટ - અમદાવાદ" સંચાલિત "ગ્રંથમંદિર (Library) -  સાઠંબા" દ્વારા આયોજિત શૈક્ષણિક ટ્રીપમાં,...

નવીદિલ્હી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રોજેક્ટ અંગેના વિવાદ સામે આવ્યા બાદ એની સત્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) પોતાના હાથમાં લઈ...

નવીદિલ્હી: શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જાેડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું...

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા...

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા સુશ્રુશા કેન્દ્ર-અહી હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે...

અહી હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધા જ્યારે રાજ્ય  સરકારે પૂરી પાડી છે...

મુંબઇ: શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું કે, મોદીએ જશોરેશ્વરી મંદિરમાં જઇને પૂજા માટે હવે ત્યાંના મંદિરોને જ તોડી દેવાયા. આ મોદીના...

ઢાકા: વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસે શુક્રવારે પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ પહોંચ્યા હતાં. આજે તેમના પ્રવાસનો બીજાે દિવસ હતો. પીએમ મોદીએ...

નવીદિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું કે રાજસ્થાનના લોકોએ સૌથી વધારે...

ગીરસોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં આવેલા છાછર ગામે ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસનાં ૫ જેટલા કાર્યકરો પર...

લખનૌ: સપા સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની વહી અપર્ણા યાદવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયા...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવ પુરા ગામ ખાતે શ્રી ઉમિયા પરિવાર મહાદેવપુરા સંચાલિત શ્રી માર્કન્ડેશ્વર મહાદેવ નો શિલાન્યાસ...

હરિદ્વાર: ઋષિકેશના ૮૩ વર્ષીય સંત સ્વામી શંકર દાસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું ત્યારે...

આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો...

અમદાવાદ: શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતાની...

ઇસ્લામાબાદ, ઇમરાન સરકારે કટ્ટર ઇસ્લામ સમૂહોના વિરોધ છતાં ઇસ્લામાબાદમાં ભગવાન કૃષ્ણના મંદિરના નિર્માણને મંજુરી આપી છે. લગભગ છ મહીના પહેલા...

મુખ્યમંત્રીના હસ્તે વિવેકાનંદનગર રીવરબ્રિજ અને જગતપુર ફ્લાયઓવરના ખાતમુર્હૂત થશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશને...

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન થનાર છે પહેલા તબક્કાના મતદાન બાદ બિહાર ચુંટણીમાં જમ્મુ કાશ્મીથી કલમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.