Western Times News

Gujarati News

Search Results for: દિલ્હી પોલીસ

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર વિરુદ્ધ દિલ્હીના ગોકુલપુરી થાણા ક્ષેત્રના મૌજપુર વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ...

નવી દિલ્હી: શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકાર વજાહત હબીબુલ્લાએ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ...

અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ કેટલીય અસામાજીક પ્રવૃત્તિઓ પણ વધવા પામી છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષાેમાં લોહીનો વેપાર...

કાનપુર, ઉત્તર પ્રદેશના જનપદ કાનપુરમાં બિલ્હૌર મકનપુર પોલીસ સ્ટેશનની હદના લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર એક એસયૂવી અને રોડવેજની બસ વચ્ચે જોરદાર...

નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...

નવી દિલ્હી,  દિલ્હીની એક અદાલતે મંગળવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નેતા વૃંદા કરતા દ્વારા ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘના કાર્યાલય સાથે-સાથે સંગઠનના નેતાઓને વૈશ્વિક આતંકી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. તેનો ખુલાસો...

નવી દિલ્હી, શાહીનબાગમાં ચાલી રહેલા સીએએ વિરોધી ધરણાના કારણે દિલ્હી અને નોએડાને જોડતો મહત્વનો રોડ પચાસ દિવસથી બંધ છે અને...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે સીએએને લઈ વિપક્ષ કોંગ્રેસે જારદાર હોબાળો મચાવ્યો હતો. જા કે, મ્યુનિસિપલ ભાજપના નેતા...

જયાં ભારત વિરોધી વિચારો અને ભાષણો થતાં હોય,જયાં ભાગલાવાદી ભડકાઉ ભાષણો દ્વારા ભારત તોડોની વાત થતી હોય,ગુજરાત કોંગ્રેસના નેતાઓ ત્યાં...

નવીદિલ્હી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના છાત્રો પર કેસ કરવાના મામલા કરવાનો સીલસીલો ચાલુ છે નવા કેસ દાખલકરવાનો મામલો બે દિવસ પહેલા...

નવી દિલ્હી, ટાઢ, હિમવર્ષા, જાનનું જોખમ અને બીજા અનેક અવરોધો વચ્ચે બારેમાસ આંખમાં તેલ આંજીને સીમાડા સાચવતા લશ્કરના જવાનોને જાન્યુઆરી...

નવીદિલ્હી, ભારતીય મહિલા હોકી ટીમના પૂર્વ સુકાની અને અર્જૂન પુરસ્કાર પ્રાપ્ત સુનીતા ચંદ્રાનું નિધન થયું છે.તેઓ ૭૬ વર્ષના હતાં.સુનીતાના પુત્ર...

આણંદ:  ગુજરાતના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે,  વર્તમાન યુગમાં રાસાયણિક  ખાતરોના કારણે જમીનની...

કોલકાતા: દેશમાં સીએએ લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં...

નવીદિલ્હી: ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

ચાંદખેડામાં બનેલી ચોંકાવ ચાંદખેડામાં બનેલી ચોંકાવનારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં ખાનગી એજન્સીનાં કર્મીઓ બેફામ બન્યા  નારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.