Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશઃ મુખ્યમંત્રીએ મંદિરના પૂજારીઓ, ઇમામ અને પાદરીઓને રૂ. 5,000ની નાણાંકીય સહાયની જાહેરાત કરી

આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22 મૃત્યુ નીપજ્યાં છે, 96 લોકો સાજા થયા છે અને હાલ 639 સક્રિય કેસો છે. કુર્નૂલ, ગુંતૂર, ક્રિષ્ના અને નેલ્લોર જિલ્લાઓમાં પોઝિટીવ કેસોમાં ઝડપથી થઇ રહેલા વધારાના કારણે રાજ્ય હાઇએલર્ટ પર છે. મુખ્યમંત્રીએ મંદિરના પૂજારીઓ, ઇમામ અને પાદરીઓને રૂ. 5,000ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતાં ક્ષેત્રોમાં કુર્નૂલ (184), ગુંતૂર (158), ક્રિષ્ના (83), નેલ્લોર (67), ચિત્તુર (53)નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.