આદિવાસી ના પ્રશ્નોઅંગે વિસ્તારના આદિવાસી સમાજ સંમેલનનું આયોજન
જનજાતિ સુરક્ષા મંચ દવારા આજરોજ સંતરામપુર પ્રતાપપુરા ખાતે આદિવાસી ના પ્રશ્નો અંગે ને આદિવાસી ના લાભ સાચા આદિવાસી ઓનેજ મળે ને જે ધમાઁતરિત ( ખ્રીસ્તી. મુસ્લીમ)થયેલા આદિવાસી ઓને આદિવાસી ની અનુસુચિત જન જાતિ ની યાદી માંથી કાઢી નાંખવાની માંગ સંતોષાય તે માટે નો અવાજ સરકાર સુધી પોંહચાડવા માટે ના આયોજન રુપે આ વિસતાર ના આદિવાસી સમાજ નું સંમેલન મળેલ હતું.
આ આદિવાસી સંમેલન માં આ વિસતાર ના ધારાસભ્ય ને રાજયકક્શાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ને સંતરામપુર તાલુકા પંચાયત ના માજી પ્રમુખ લાલજીભાઈ ડામોર. મહીસાગર જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર. મહીસાગર જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ કટારા. નગરપાલિકા સંતરામપુર ના સભ્યો. મહીસાગર જીલ્લા સરસંધસંચાલક સુરેશભાઈ ભાવસાર. રામજીભાઈ ગરાસિયા. અરવિંદગિરિજીમહારાજ.માનગઢ ધામના માહરાજ. કમલગીરીજી. મદયપ્દેશ ના કમલભાઈ ડામોર. વિગેરે ને આદિવાસી સમાજ ના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહેલ હતા.
તસવીર. આઈ.વી.પરીખ.
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.