Western Times News

Gujarati News

કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાતા ,૨ લોકોના મોત

ભુજ: રાજ્ય માં એક તરફ કોરોના કેસ હવે માંડ ઘટતા જાેવા મળી રહ્યા છે ત્યારે અકસ્માતો, બળાત્કાર, આવા અનેક કિસ્સાઓ વધતા જાેવા મળી રહ્યા છે. ક્યારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે જેમાં લોકોનું ઘટના જ મૃત્યુ થતું હોય છે. ત્યારે આજે જ કચ્છના નખત્રાણામાં રતડિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં જી્‌ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ડ્રાયવરના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે .

મળતી માહિતી મુજબ ટ્રક ચાલક પુર ઝડપે ચલાવતા કાબુ ના રહેતા અકસ્માત સર્જાયો હતો . જેમના લીધે બંને ડ્રાયવરના મોત થયા . તેમજ ત્યાં ના સ્થાનિકો એ પોલીસ ને જાણ કરતા તે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.