Western Times News

Gujarati News

કોરોના મહામારી સામે  લડવા રાજકોટના યુવાનોની પ્રશંસનીય પહેલ

ગુજરાતના મહત્વના તિર્થ સ્થાનો માં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો
 
રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે, જે સેનીટાઇઝર લીક્વીડ સાથે ગુજરાત ના તમામ મોટા ધાર્મિક સ્થાનોમા અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે, જેનો પ્રારંભ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે ૧૦ મશીન સેવામાં આપી કરેલો હતો. આજરોજ ટ્રસ્ટ ના વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે આકાશ દાવડાએ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી ને મશીનો આપેલ હતા,  આ પ્રસંગે વિશેષ સેવા બદલ તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.