ચીનની પ્રત્યક્ષ વિદેશી રોકાણ યોજનાને મંજુરી અપાઇ રહી છે : મનિષ તિવારી
નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ વિધટન પ્રક્રિયા છતાં ચીનની પ્રત્યક્ષ વિદેશી રોકાણ યોજનાઓને મંજુરી આપવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે હજુ પણ વિધટન ખતમ થયું નથી અને ચીનીઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી રહી છે.
મનીષ તિવારીએ ટ્વીટ કરી કહ્યું કે ચીની પૈસાના સહારે આત્મનિર્ભર ભારત ડિસઇગેજમંટ હજુ પણ ખત્મ થયું નથી અને ચીન માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી રહી છે લાગે છે કે સોદા કયાંય અન્ય થયો છે ટિમોથે આ પહેલા રક્ષા મંત્રી રાનાથસિંહે કહ્યું હતુ
ભારત અને ચીન વચ્ચે નવમા તબક્કાની રાજદ્વારા અને સૈન્ય સ્તરની વાર્તા બાદ પૂર્વ લદ્દાખમાં બંન્ને દેશો દવારા સૈનિકોની પીછે હટની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. તેમણે ભારતીય સૈનિકોની બહાદુરી પર ંશંકા વ્યક્ત કરવાને લઇ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યો તેમણે ભારત ફ્રાંસ રાફેલ લડાકુ વિમાન સોદા પર વિવાદ પેદા કરવાને લઇ કોંગ્રેસ અને ડીએમકે ટીકા કરી હતી