Western Times News

Gujarati News

રામા પેપર મીલને તાળાઃ પ૦૦થી વધુ કર્મચારીઓ બેરોજગાર

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) સુરત: કોઈપણ મિલ કે સંસ્થાઓમાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે તેને બંધ કરવા માટે સરકારની મંંજુરી આવશ્યક ગણાય છે. પરંતુ સુરતમાં રામા પેપર મિલના માલિોએ મિલને તાળા મારી દેતા પ૦૦ થી વધુ કર્મચારીઓનું ભાવિ ડામાડોળ થઈ ગયુ છે.

Click link to download full Western Times (Ahmedabad English) epaper pdf

આ અંગે કર્મચારીઓના સંઘે લેબર કમિશ્નરને રજુઆત કરીને ન્યાયની માંગણી કરી છે. ગુજરાત પ્રદેષણ નિયંત્રણ બોર્ડે રામા પેપર મીલને ક્લોઝર નોટીસ આપી હોવા છતાં ચાલુ રાખવામાં આવી હતી. બીજી તરફ મીલને તાળા મારી દેવાતા પ૦૦ થી વધુ કર્મચારીઓની રોજીરોટી ખતરામાં આવી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.