શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દેવ ઉઠી અગિયારસની ઉજવણીઃ શ્રધ્ધાળુઓનો ધસારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/BAPS-1024x1024.jpg)
પવિત્ર કારતક સુદ પુનમ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે સવારથી જ ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે આ ઉપરાંત ભગવાનને શેરડીનો ભોગ પણ ધરાવવામાં આવી રહયો છે તસ્વીરમાં શાહીબાગ મંદિરમાં ભગવાનને શણગારાયેલી મૂર્તિ નજરે પડે છે.