Western Times News

Gujarati News

શ્રી સોમનાથ મહાદેવને  પીતાંબર અને  પુષ્પનો  મનમોહક શૃંગાર કરવામાં આવેલ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણમાસના બીજા સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો… શ્રી સોમનાથ મહાદેવને  પીતાંબર અને  પુષ્પનો  મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો.  રવિવારે 15મી ઓગસ્ટની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો સોમનાથ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.