સરકારી અને પ્રાઇવેટ સ્કુલોથી ફી માફી કરવાની માયાવતીની માંગ

લખનૌ, બસપાના પ્રમુખ માયાવતીએ દેશ તથા રાજયની રાજનીતિક પાર્ટીઓ પર હુમલાથી બહાર એક મોટું એક આહ્વાન કર્યું છે બસપા પ્રમુખે દેશમાં ખુબ સંકટના દૌરમાં સરકારી તથા પ્રાઇવેટ સ્કુલોથી બાળકોની ફી માફ કરવાની માંગ કરી છે. માયાવતીએ તેને દેશના ભવિષ્યને સંકટના દૌરથી બહાર લાવવા માટે એક મોટો માર્ગ બતાવ્યો છે. સોશિલ મીડિયા પર ખુબ સક્રિય બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે દેશના ભવિષ્યને લઇ તે બહે ટ્વીટ કર્યા છે. માયાવતીએ કહ્યું કે કોરોના વાયરસના દૌરમાં લોકડાઉનથી સંક્રમિત દેશમાં આર્થિક મંદીથી ભીષણ બેરોજગારી અને જીવનમાં અભૂતપૂર્વ સંકટ સહન કરી રહેલ કોરોડો લોકોની સામે બાળકોની ફી જમા કરાવવાની સમસ્યા ખુબ સંગીન થઇ ગઇ છે જેને કારણે લોકોને અનેક જગ્યાએ ધરણા પ્રદર્સન વગેરેંના રૂપમાં સામનો કરવો પડી રહ્યો છે આ દરમિયાન બાળકોને પણ પોલીસના ડંડા ખાવા પડી રહ્યાં છે જે અતિ દુખદ છે.
માયાવતીએ કહ્યું કે એવા એકટ ઓફ ગોડની સાયમાં બંધારણ ઇચ્છા અનુરૂપ સરકારને કલ્યાણકારી રાજય હોવાની ભૂમિકા ખાસ રીતે ખુબ વધી જાય છે માયાવતીએ કહ્યું કે કેન્દ્રની સાથે રાજય સરકારો પોતાના શાહી ખર્ચામાં કાપ કરી સરકારી અને પ્રાઇવેટ સ્કુલોની ફી આપે જેથી વ્યાપક જનહિતમાં બાળકોની સ્કુલ ફી માફ કરી શકાય.HS