Western Times News

Gujarati News

સાવલી તાલુકા પ્રશાસન દ્વારા જરૂરિયાત મંદો ને અનાજ કરિયાણા કિટનું વિતરણ

વડોદરા સાવલી તાલુકા પ્રશાસન દ્વારા પ્રાંત અધિકારી શ્રી વી.એમ.રાજપૂત ની સૂચનાથી  મામલતદાર કચેરી દ્વારા  રણજીતનગર વિસ્તારમા રહેતા  ૧૭  શ્રમજીવી પરિવારોને   અનાજ કરિયાણા કીટોનુ વિતરણ કરવામા આવ્યુ હતું. અનાજ કીટ મળતા શ્રમજીવી પરિવારોએ રાહતની લાગણી અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.