૬૫૫ ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tractor.jpg)
પ્રતિકાત્મક
રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ ¤
વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ
¤ આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા મહેસુલી અધિકારીઓની ૩૧૯ ટીમો વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરાઈ