વૈજ્ઞાનિકોએ ‘ચંદ્રયાન-૩ મિશન’ની સફળતા તેમજ વિવિધ જળ સ્રોતમાં સેટેલાઈટની ભૂમિકા અંગે અનુભવો શેર કર્યા
'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં જળ સંપત્તિ સચિવ શ્રી કે. બી. રાબડીયાની ઉપસ્થિતિમાં એક દિવસીય 'વર્કશોપ' યોજાયો ભારતમાં ગત વર્ષે 'ચંદ્રયાન-૩' મિશનની સફળતાના પરિણામે વડાપ્રધાન...