Western Times News

Gujarati News

Search Results for: નંદુરબાર

મુંબઇ, મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત...

મુંબઇ: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલકુવા તાલુકાના દુર્ગમ ભાગ એવા સાતપુડા ડુંગર વિસ્તારના બાલાઘાટમાં રહેતા યુવકે યુરોપની સૌથી ઉંચી ટોચ...

મુંબઇ, મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ખામચુંદર ગામમાં એક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજયા છે જયારે ૩૫ લોકોને ઇજા થઇ છે.અહીં પ્રવાસીઓથી...

રાજપીપળા, મહારાષ્ટ્રના નંદુરબારનો એક મુસ્લિમ પરિવાર હાલના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે વર્ષ ૧૯૯૨માં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે...

(એજન્સી)અમદાવાદ, દેશની લાઈફલાઈન રેલવેનો મુંબઈ-ગુજરાત વચ્ચેનો રેલ વ્યવહાર છેલ્લા ૨૪ કલાકથી ખોરવાઇ ગયો છે. પાલઘરમાં યાર્ડમાં મંગળવારે સાંજે સ્ટીલ કોઇલ્સ...

મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ સભા ગજવીઃ  ‘મને જીવતો દાટવાની વાતો નકલી શિવસેનાવાળા કરે છે ’: મોદી (એજન્સી)નંદુરબાગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના...

પાકિસ્તાની આકાના ઈશારે હિન્દુ નેતાઓને ધમકી ઃ એનઆઈએ-આઈબી દ્વારા મૌલવીની પૂછપરછ સુરત, પાકિસ્તાન અને નેપાળના આકાઓના ઈશારે હિન્દુવાદી નેતાઓને ધમકી...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો...

સુરત, ગઈકાલે સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા...

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર સમગ્ર દેશ માટે તહેવાર બન્યો છે. અયોધ્યા દેશ દુનિયાના યત્રિકોનું ઠેકાણું બની છે....

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે...

ભરૂચ, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શંકાસ્પદ સીમેન્ટનો જથ્થો કબ્જે કર્યો છે. ૧૪,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી...

વડોદરા, વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં અવાર નવાર ફોન કરીને બકવાસ કરીને ખોટી રજૂઆત કરીને બિભત્સ ગાળો બોલનાર શખસની કાયદેસરની કાર્યવાહી...

પશ્ચિમ રેલવેએ છટપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે 12 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને કટિહાર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો...

પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય...

(ડાંગ માહિતી) આહવાઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર કરવામા આવી છે. જે મુજબ ૧૭૩-ડાંગ (અ.જ.જા) બેઠક...

બાળક અધુરા માસે જન્મતા આંખની આરઓપીની ટ્રીટમેન્ટ જરૂરી હતી સુરત, અધુરા માસે જન્મેલા બાળકની આંખના પડદાની ખામીયુક્ત અવસ્થા આરઓપી બાબતેે...

આન-બાન-શાન એવા ‘‘ત્રિરંગા’’ માટે આઝાદીની ચળવળમાં વર્ષ ૧૯૩૦થી ૧૯૪૬ સુધી પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતના ‘‘વીર શહીદો’’ની શૌર્યગાથા ગુજરાત સહિત...

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના...

મુંબઈ, આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપનો મિશન પ્લાન ૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યો છે....

(માહિતી) વડોદરા, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની શ્રી બિપિનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.