Western Times News

Gujarati News

Search Results for: પ્રયાગરાજ

અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ગેંગરેપ કેસમાં દોષિત પ્રયાગરાજ,ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્થિત નૈની સેન્ટ્રલ...

અર્ધ લશ્કરી દળોની કંપનીઓ સહિત લગભગ 5,000 કર્મચારીઓને તૈનાત કર્યા પછી સમગ્ર મેળા કેમ્પસ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે અને...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યમુનાપર વિસ્તારના બારા તાલુકાનાં હેડક્વાર્ટરમાં એક અનોખા લગ્ન ચર્ચામાં છે. અહીંના એક મંદિરમાં જીજાજીએ પોતાની...

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં નિમણૂંકમાં મોટી ગરબડને લઈને સ્પેશિયલ ટાસ્ટ ફોર્સમાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં કહેવાયુ છે...

લખનૌ, પ્રયાગરાજમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના ટળી. ગંગા ગોમતી એક્સપ્રેસ ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગઈ. ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના...

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ રજાઓમાં બનારસ માટે સુપરફાસ્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન (Summer Special Train)...

પ્રયાગરાજ, પ્રયાગરાજનો નૈની વિસ્તાર હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નગર તરીકે ઓળખાશે. પ્રયાગરાજ એરપોર્ટનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય એરપોર્ટ...

નવી દિલ્હી, પ્રયાગરાજમાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની...

નવી દિલ્હી, અદાણી ગ્રૂપને ઉત્તર પ્રદેશમાં દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે મુજબ કંપની મેરઠ-પ્રયાગરાજ વચ્ચે ૫૯૪...

પ્રયાગરાજ, મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું...

અલ્હાબાદ, પ્રયાગરાજના સુજીત નિષાદ ગંગા નદીમાં નાવ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, મૌની અમાવસ્યાના દિવસે, હંમેશની...

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક યુવાન દંપતીએ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી...

ફૂલપુર, પ્રયાગરાજના ફૂલપુર ઇફકો પ્લાન્ટમાં મંગળવારે રાત્રે ગંભીર દુર્ઘટના બની ગઇ. પ્લાન્ટમાંથી એમોનિયા ગૅસનું ગળતર થતાં બે વ્યક્તિનાં મરણ થયાં...

પ્રયાગરાજ: પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો આઈએપએપસીઓ પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી...

પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશમાં ઝેરીલી શષરાબ પીવાથી થઇ રહેલ મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી.પહેલા લખનૌ,મથુરા અને ફિરોજાબાદમાં ઝેરીલી શરાબ પીવાથી...

આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. IRCTCએ...

અલ્હાબાદ, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો સામે દહેજ હત્યાનો કેસ નોંધાઈ શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. એક કેસમાં...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે...

(એજન્સી)લખનૌ, દેશમાં સાત રાજ્યોની ૧૩ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.