Western Times News

Gujarati News

Search Results for: ફેલ

રાહુલ ગાંધીની સમસ્યા શું છે? ગુજરાતીમાં બે કહેવત છે બોલે તેના બોર વેચાય અને બીજી છે ન બોલ્યામાં નવ ગુણ......

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હવાના સતત ત્રણ દિવસના પ્રદુષણ બાદ હવે વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં ફેલાયા...

ગાય અને ભેંસ ઉપરાંત બકરા, ભૂંડ, હરણ, ઘેટાં પણ આ બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની શકે છે.-બ્રુસેલોસિસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવાથી,...

વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ એ ડાયાબિટીસ,બ્લડ પ્રેશર, મોટાપા, હૃદયના અનિયમિત ધબકારા, રાઈટ હાર્ટ ફેલ્યોર અને ક્રોનિક કિડની રોગ સહિતની ઘણી ગંભીર તબીબી પરિસ્થિતિઓ ધરાવતી 52 વર્ષીય મહિલા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેરિત સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપના યુવા ફેલો સાથે મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક સંવાદ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલમાં ગુજરાતમાં ચાંદીપુરામ વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં...

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો આતંક યથાવતઃ મૃત્યુઆંક ૨૧ થયો-મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી-ગાંધીનગરમાં ચાંદીપુરા વાઈરસનો ટેસ્ટ થશે-પ્લાસ્ટર વગરની ઈંટોની દિવાલોમાં સેન્ડ ફ્લાય...

Ø  ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ ૧૯૬૫ માં પ્રથમ કેસ નોંધાયો હતો Ø  વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે Ø  વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ...

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણ કેસોમાં સુખદ સમાધાન ન્યાયાધીશશ્રી તથા તાલીમ પામેલ મીડિયેટર દ્વારા પક્ષકારોને પૂરું પાડવામાં આવે છે સુચારું...

અત્યંત ગંદકી,દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકોએ જાહેરમાર્ગ ઉપરથી નાક બંધ કરીને પસાર થવું પડે છે. (તસ્વીરઃ વિરલ રાણા,...

વર્ષ 1994થી અપાતો આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી મહિલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અને શ્રી રામકૃષ્ણ સેવા...

નવી દિલ્હી, ભારત તેના એરક્રાફ્ટ કેરિયર્સ માટે ડસોલ્ટ એવિએશન પાસેથી ૨૬ રાફેલ મરીન જેટ ખરીદવા માટે ફ્રેન્ચ પક્ષ સાથે સખત...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં સંખ્યાબંધ જર્જરિત ઈમારતો આવેલી છે.તેને ઉતારવામાં મિલ્કત ધારક ઉણા ઉતર્યા છે અને મિલ્કત ધારકોને નોટિસ આપી...

નવી દિલ્હી, ભારતની સર્વોચ્ચ ઔષધ નિયામક સંસ્થાએ લગભગ ૫૦ દવાઓના નમૂનાઓને માનક ગુણવત્તાના અનુરૂપ નથી જોયા. જેમાં વ્યાપકપણે વપરાતી પેરાસિટામોલ,...

આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ...

૨૨ મે - વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૪ અઠવાડિયા દરમિયાન સ્ક્રીનીંગ ટેસ્ટ અત્યંત આવશ્યક છે- ડૉ. નિશા...

સુરત, શહેરમાં યુવાનવયના લોકો હાર્ટએટેક અથવા કાર્ડિયાક એરેસ્ટને કારણે એકાએક મોતને ભેટતા હોવાની ઘટનાએ ફરી ચિંતા ઊભી કરી છે. છેલ્લા...

આગના કારણે 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે-જાખોલી અને રુદ્રપ્રયાગમાં જંગલમાં આગ લગાવવા બદલ ત્રણ લોકોની ધરપકડ  નૈનીતાલ. જિલ્લા...

નાગરિકતા સુધારા અધિનિયમ ભારતના લઘુમતી નાગરિકો માટે હાનિકારક નથી પાયાવિહીન વિરોધ દેશમાં અસ્થિરતા સર્જે છે અને ભારત દેશની છબી પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.