Western Times News

Gujarati News

Search Results for: મનસુખ માંડવીયા

નવી દિલ્હી, ભારતમાં AY.4.2 નામક કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સરકારની સાથે-સાથે લોકોની ચિંતા પણ એકવાર ફરીથી વધારી દીધી છે....

રાજકોટ, રાજકોટ જીલ્લામાં ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. જેમાં ફટાકડા, ઢોલ નગારા સાથે...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લોકોને 2 જી ઓક્ટોબરના રોજ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવાની ઝુંબેશમાં જોડાવા વિનંતી કરી  પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવાના ઉપાય શોધવા...

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક : નીતિનભાઈ પટેલ અમદાવાદ તા. 23 જૂન 2019 : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત...

(એજન્સી)ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાયુ...

અમદાવાદ: ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ “ધોધા-દહેદ રો-રો ફેરી સર્વિસ”...

પ્લાસ્ટિકનો ઉપયોગ છોડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી  તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા સાંસદ પ્રભુભાઈ વસાવાનું આહવાન કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ  સોનગઢ...

સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણુંક માટે કવાયત શરૂ કરાશે-અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ...

(એજન્સી)ગાંધીનગર, ૧રમી એપ્રિલને શુક્રવારથી ગુજરાતમાં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટાચુંટણી માટે નોટીફીકેશન પ્રસિધ્ધ થશે. આ દિવસથી ર૦ મી એપ્રીલ સુધી...

ગાંધીનગર, આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે,...

Ø  ફાર્મા સેક્ટરને આત્મનિર્ભરતાની દિશા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના દ્રષ્ટીવંત નેતૃત્વમાં મળી છે Ø  મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અન્વયે ભારતમાં મેડિકલ...

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર...

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક -કેન્દ્રીય કૃષિ...

રાજકોટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના...

(એજન્સી)નવીદિલ્હી, ટીબીના નિદાન માટે ટુંક સમયમાં નવો સ્કીન ટેસ્ટ લોન્ચ કરાશે. આ નીચા ખર્ચની મેઈડ ઈન-ઈન્ડીયા કીટ ઘણી સસ્તી છે....

રૂ.૨૦૦ કરોડના ખર્ચે  "શ્રી કે. કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પીટલ-ભુજ”નુ નિર્માણ સંપન્ન  15મી એપ્રીલ, 2022 ના રોજ વડાપ્રધાન ભૂજની હોસ્પિટલનું વર્ચ્યુઅલી...

વડાપ્રધાન મોદી ૧૩મીયે વર્ચુયલ જોડાશે,અમિત શાહ  ૧૧મીએ હાજર રહેશે. - અમદાવાદમાં તા. 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાશે, માં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરવામાં આવશે. ત્યારબાદ તેનો ઢંઢેરો પીટવામા...

રવિવારે સવારે ઘાટલોડિયા મતવિસ્તારના બોપલ ખાતે આયોજીત સંગઠનની બૃહદ્ બેઠકમાં ભૂપેન્દ્રભાઈ પટેલે  હાજરી આપી હતી. આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે...

ગાંધીનગર, દેશમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો થઈ રહ્યો છે. જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ ગુજરાત સરકારની...

ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજાે ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજાે ડોઝ લીધો હતો....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.