Western Times News

Gujarati News

Search Results for: શિવરાજ સિંહ ચૌહાણે

(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જાે કે, કેટલાકને...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે હવે બે તબક્કાના મતદાન છે. નેતાઓએ એકબીજા પર પ્રહારો તેજ કર્યા છે. સમાજવાદી...

ભોપાલ, દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રી કોરોનાન ઝપેટમાં આવ્યા છે. ગુજરાતને અડીને...

નવી દિલ્હી, પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગાજી રહ્યો છે અને તેની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં પીએમ મોદીની સુરક્ષા માટે...

ભોપાલ, તામિલનાડુમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ...

ભોપાલ, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહે ગત રોજ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં કેન્દ્રીય યોજનાઓના ઝડપી અમલીકરણ માટે સીએમ શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરી હતી....

ભોપાલ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની કોરોના વાયરસની નીતિને લઈને સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે....

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....

બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા,  પશ્ચિમ...

ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની...

ભોપાલ, મધ્યપ્રદેશના જળ સંસાધન અને મછુઆ કલ્યાણ તથા મત્સ્ય વિકાસ મંત્રી તુલસીરામ સિલાવટે મંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. સિવાલટે ૨૦...

ભોપાલ, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી માટે આગામી પેટાચુંટણી માટે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિગ્વિજયસિંહ અને...

ભોપાલ, મધ્યપ્રદેશના યુવાઓને સરકારી નોકરી આપવાના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે નેતૃત્વવાળી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજય કેન્દ્ર...

(એજન્સી)નવી દિલ્હી, ખેડૂતોના હિત માટે ભારત સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો એવી અનેક...

મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ધોવાણ થતા ભાજપને ૨૪૦ જેટલી બેઠકો જ મળી એનડીએની સરકાર રચવામાં નીતિશકુમાર (જેડીયુ) અને...

નવી દિલ્હી, મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, ૩૦ માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં...

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.