Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

નારદમુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારૂં આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ...

ક્લબ મહિન્દ્રા ગંગટોકમાં શાશ્વત શાંતિ અને હિમાલયના આકર્ષણનો અનુભવ કરો સિક્કિમની પ્રાચીન ટેકરીઓમાં આવેલો ક્લબ મહિન્દ્રા ગંગટોક એક હિમાલયન અભયારણ્ય છે જે મુસાફરોને અનેરું આકર્ષણ અને શાંતિપૂર્ણ આરામનું એક આકર્ષક મિશ્રણ પૂરું પાડે છે. રાજવી ચોલા રેન્જને નિહાળતો આ રિસોર્ટ સિક્કિમના ભૂતપૂર્વ રાજાના મહેલના પરંપરાગત આર્કિટેક્ચર પરથી પ્રેરણા લે છે જે આધુનિક આરામ સાથે રાજવી શાનનું સહજ મિશ્રણ છે. ત્રણ એકર વિસ્તારમાં પથરાયેલો અને 1.5 એકરના બિલ્ટ અપ એરિયા સાથે આ રિસોર્ટ ગંગટોકના વાઇબ્રન્ટ એમજી માર્ગથી માત્ર 7 કિમી જ દૂર છે. આ સ્થળ તેને એવા મુસાફરો માટે આદર્શ બનાવે છે જેઓ પગપાળા શહેરમાં ફરવા માંગે છે – ગંગટોકના ચાલીને જઈ શકાય તેવા સ્થળો, નયનરમ્ય પબ્લિક સ્ક્વેર અને સુંદર રીતે જાળવેલા બગીચા જે તેને ભારતના સૌથી...

આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની થીમ છે - 'પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ' પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહક સમાન પ્લાસ્ટિક બેગ્સના વિકલ્પ...

પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત થકી પાકનું જતન અને વાવેતર બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત સરળ...

પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત લીમડો મહત્વનું પરિબળ-પ્રાકૃતિક ખેતી માટે કલ્પવૃક્ષ- લીમડો-કડવા લીમડાના અનેક મીઠા ગુણ લીમડામાં રહેલ ઘટકો...

ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન પાનમાં સુધારા કરવાથી મેદસ્વિતાને હરાવી શકાશે બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ...

રોજિંદા જીવનમાં આવશ્યક તાજા ફળો અને શાકભાજીમાં વિટામીનનો ભરપૂરત સ્રોત જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્વનું અંગ વડોદરા,  રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી...

(એજન્સી)ગોરખપુર, અસ્વસ્થ જીવન શૈલી અને અનિયત્રીત ખાનપાનના કારણે લોકોના આંતરડા નબળા પડી રહયા છે. જેનાથી રૂટેટાઈડ ગઠીયા સાંધામાં સોજા અને...

અમદાવાદ, ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપતાં ફળોમાં ફાલસા એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ખાટ્ટા-મીઠા સ્વાદના આ નાના જાંબલી રંગના ફળ...

મેદસ્વિતાના વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલીની નવી ઉડાન મેદસ્વિતા વિરુદ્ધની અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર           વર્તમાન સમયમાં...

બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો  હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું...

એનિમિયા અને કુપોષણથી જન-જનને રક્ષણ આપે છે: આર્યન, આયોડીનથી સંપન્ન ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને વિટામિન બી૧૨, ફોલિક એસિડથી સમૃદ્ધ ફોર્ટિફાઇડ...

માર્ક્સથી લેનીન સુધી: ભગત સિંહની વિચારોની દુનિયા-ભગત સિંહની વિચારોની વારસો: જેલ ડાયરીના રહસ્યો ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા...

લિલીએ એક નવો વિકલ્પ પ્રદાન કરતા મૌન્જારો (ટિર્ઝેપેટાઇડ) લોન્ચ કર્યું  નિયંત્રિત ક્લિનીકલ ટ્રાયલમાં 72 સપ્તાહોમાં સૌથી વધુ ડોઝ (15mg) અને...

7 મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈઃ ઉધારીથી અડદનો લોટ લાવી પાપડ તૈયાર કર્યા અને નવી શાખા ખોલે ત્યારે...

આહાર-વિહારના નિયમોનો ભંગ, માનસિક ટેન્શન, ઉજાગરા, વધારે પડતું તીખું, તળેલું અને ફરસાણ ખાવાની આદત. વાસી ખોરાક, વધારે પડતી એલોપેથીક દવાઓનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.