Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

કિડનીના રોગ, ડાયાબિટીઝ, એલર્જી, અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નાળિયેરનું પાણી પીવું ન જોઈએ આપણે એક એવા વિષય પર વાત...

મે -2024ના રોજ તે યુવતી પાસે કુલ સંપત્તિ અંદાજીત 970 મિલિયન ડોલર (અંદાજે 8300 કરોડ રૂપિયા) છે 1993માં યુવતીએ અમેરિકાની...

માનસિક તાણ-સ્ટ્રેસ અને ખેંચમાં પણ શરીરની   ક્રિયાઓને એટલે કે એડ્રિનાલીન ગ્રન્થીયોમાંથી કોર્ટિઝોન નામનો પદાર્થ બહાર પડે છે. અંત:ર્સ્ત્રાવી ગ્રંથિઓ અને...

શ્રી ૐકારેશ્વરં જ્યોતિલિંગની કથા ભાગ-૧ નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે તે અમરકંટકમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.જેના પર વિશ્વનો એક મોટો...

પહેલાનાં જમાનામં પરિવાર નિયોજનનો વિચાર ન હોવાથી પોતાના પરિવારનો વિસ્તાર બહોળો હોવા છતાં એક જ કુટુંબના સભ્યો એક જ ઘરમાં...

નારદમુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારૂં આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ...

ક્લબ મહિન્દ્રા ગંગટોકમાં શાશ્વત શાંતિ અને હિમાલયના આકર્ષણનો અનુભવ કરો સિક્કિમની પ્રાચીન ટેકરીઓમાં આવેલો ક્લબ મહિન્દ્રા ગંગટોક એક હિમાલયન અભયારણ્ય છે જે મુસાફરોને અનેરું આકર્ષણ અને શાંતિપૂર્ણ આરામનું એક આકર્ષક મિશ્રણ પૂરું પાડે છે. રાજવી ચોલા રેન્જને નિહાળતો આ રિસોર્ટ સિક્કિમના ભૂતપૂર્વ રાજાના મહેલના પરંપરાગત આર્કિટેક્ચર પરથી પ્રેરણા લે છે જે આધુનિક આરામ સાથે રાજવી શાનનું સહજ મિશ્રણ છે. ત્રણ એકર વિસ્તારમાં પથરાયેલો અને 1.5 એકરના બિલ્ટ અપ એરિયા સાથે આ રિસોર્ટ ગંગટોકના વાઇબ્રન્ટ એમજી માર્ગથી માત્ર 7 કિમી જ દૂર છે. આ સ્થળ તેને એવા મુસાફરો માટે આદર્શ બનાવે છે જેઓ પગપાળા શહેરમાં ફરવા માંગે છે – ગંગટોકના ચાલીને જઈ શકાય તેવા સ્થળો, નયનરમ્ય પબ્લિક સ્ક્વેર અને સુંદર રીતે જાળવેલા બગીચા જે તેને ભારતના સૌથી...

આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની થીમ છે - 'પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ' પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહક સમાન પ્લાસ્ટિક બેગ્સના વિકલ્પ...

પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત થકી પાકનું જતન અને વાવેતર બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત સરળ...

પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત લીમડો મહત્વનું પરિબળ-પ્રાકૃતિક ખેતી માટે કલ્પવૃક્ષ- લીમડો-કડવા લીમડાના અનેક મીઠા ગુણ લીમડામાં રહેલ ઘટકો...

ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન પાનમાં સુધારા કરવાથી મેદસ્વિતાને હરાવી શકાશે બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ...

રોજિંદા જીવનમાં આવશ્યક તાજા ફળો અને શાકભાજીમાં વિટામીનનો ભરપૂરત સ્રોત જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્વનું અંગ વડોદરા,  રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી...

(એજન્સી)ગોરખપુર, અસ્વસ્થ જીવન શૈલી અને અનિયત્રીત ખાનપાનના કારણે લોકોના આંતરડા નબળા પડી રહયા છે. જેનાથી રૂટેટાઈડ ગઠીયા સાંધામાં સોજા અને...

અમદાવાદ, ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપતાં ફળોમાં ફાલસા એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ખાટ્ટા-મીઠા સ્વાદના આ નાના જાંબલી રંગના ફળ...

મેદસ્વિતાના વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલીની નવી ઉડાન મેદસ્વિતા વિરુદ્ધની અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર           વર્તમાન સમયમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.