Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

જીજાબાઈએ શિવાજીને હાલરડાંમાં રામાયણ-મહાભારતના શૂરવીરતાના પ્રસંગો વાર્તા સ્વરૂપે કહ્યા તેમાંથી પરાક્રમી વીર શિવાજીનું સર્જન થયું.  વાર્તા દ્વારા બાળકનું શ્રાવ્ય કૌશલ્ય...

ગણપતિદાદા ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય-સાર્વજનિક ગણેશ ઉત્સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી...

શાકાહાર અપનાવો, રોગ ભગાવો - 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, ‘નેશનલ ન્યુટ્રીશન વીક’  1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ મનાવવામાં આવે છે....

‘યોગ’-‘પ્રાણાયામ’ના નિયમિત અભ્યાસથી વિદ્યાર્થીઓનું મન સ્થિર, યાદશક્તિ વધે અને એકાગ્રતાનો વિકાસ થાય આપણો દેશ આગામી વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ...

શ્વાસ પર નિયંત્રણ લાવીને શરીર અને વજન બંને પર નિયંત્રણ મેળવી શકાય છે આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક મોટી...

અત્યારે ખૂબ મેડિકલક્ષેત્રે AI ડોક્ટરોનું સ્થાન લઈ રહ્યા છે.  બ્લડ રિપોર્ટ સમજાવવો કે રિપોર્ટના આધારે દવા લખી આપવી કે કાઉન્સિલિંગ...

રિયલ એસ્ટેટની નવેસરથી કલ્પનાઃ 3D પ્રિન્ટિંગ ભારતમાં હાઉસિંગને નવો આકાર આપી રહ્યું છે Ahmedabad, શહેરીકરણ વધી રહ્યું છે અને ઘર ખરીદનારાઓ...

બાળકોમાં આંખના આરોગ્ય માટે ઓમેગા-3 ફેટી એસિડ યુક્ત આહાર ફાયદાકારક: અભ્યાસ નવી દિલ્હી: ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર આહાર માત્ર પુખ્ત...

Ø     “વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ 1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી...

અમદાવાદ, મહાભારતના ઈતિહાસમાં ભગવાન શ્રીકૃષ્ણની નારાયણી સેનાનું વિશેષ સ્થાન છે. આ સેના તત્કાલિન સમયમાં અત્યંત શક્તિશાળી અને અદ્વિતીય માનાતી. પ્રચલિત...

ખેતી નિયામક કચેરીએ ડાંગરના પાકમાં જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને...

કિડનીના રોગ, ડાયાબિટીઝ, એલર્જી, અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નાળિયેરનું પાણી પીવું ન જોઈએ આપણે એક એવા વિષય પર વાત...

મે -2024ના રોજ તે યુવતી પાસે કુલ સંપત્તિ અંદાજીત 970 મિલિયન ડોલર (અંદાજે 8300 કરોડ રૂપિયા) છે 1993માં યુવતીએ અમેરિકાની...

માનસિક તાણ-સ્ટ્રેસ અને ખેંચમાં પણ શરીરની   ક્રિયાઓને એટલે કે એડ્રિનાલીન ગ્રન્થીયોમાંથી કોર્ટિઝોન નામનો પદાર્થ બહાર પડે છે. અંત:ર્સ્ત્રાવી ગ્રંથિઓ અને...

શ્રી ૐકારેશ્વરં જ્યોતિલિંગની કથા ભાગ-૧ નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે તે અમરકંટકમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.જેના પર વિશ્વનો એક મોટો...

પહેલાનાં જમાનામં પરિવાર નિયોજનનો વિચાર ન હોવાથી પોતાના પરિવારનો વિસ્તાર બહોળો હોવા છતાં એક જ કુટુંબના સભ્યો એક જ ઘરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.