જો કાર્યક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો કૃત્રિમ હૃદય ૧ર લીટર પ્રતિ મિનિટના દરે લોહીનું પમ્પિંગ કરે છે ભારતીયોએ હૃદય સંબંધિત રોગોથી...
Featured
Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.
શિવમહાપુરાણમાં ઋષિઓ સૂતજીને પુછે છે કે શિવરાત્રિવ્રત પહેલાં કોને કર્યું હતું અને અજ્ઞાનતાપૂર્વક પણ આ વ્રત કરવાથી કયું ઉત્તમ ફળ પ્રાપ્ત થયું હતું? સૂતજીએ...
દિવસે જેટલું ના ધમધમે એટલું રાત્રે ધમધમતુ અમદાવાદનું મુખ્ય એસ.ટી. બસમથક મલક આખામાં ગીતા મંદિર નામે ઓળખાય છે. દિવસ આખો...
માનવી સમાજમાં રહેતો હોવાથી એકબીજાનાં સંપર્કમાં આવવાથી સંબંધ બંધાતા સંબંધી બનતા હોય છે. લોહીની સગાઈ પાસેની હોય કે દૂરની હોય...
ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવી, એસીડીટી, કબજિયાત, ખાટા, આથાવાળા પદાર્થો ખાવાથી પણ ચયાપચય બગડે આયુર્વેદ મુજબ શરીરમાં થતા...
શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. તે સમયે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળ્યું તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો...
કેદારનાથ જ્યોર્તિલિંગની કથા-અહીં પાંચ નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા,સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે. જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ રહ્યું નથી....
ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા. ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્ર્યંબક નાસિકથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર...
કેવી અસ્મિતા પ્રભુને ગમે ? અસ્મિતાનો ગુણ બધા ગુણોમાં શિરોમણી છે. અસ્મિતામાં ત્રણ વાતો આવે હું પ્રભુ પુત્ર છું તેનું...
જન્મીને મોક્ષ પામવો કદાચ સહેલો હશે, પણ આવા અનાયાસ મળી જતા મહાનુભાવથી છુટકારો પામવો ઘણો અઘરો છે જ્યારે જ્યારે મને...
ભગવાન શિવ અને તેમના પરીવારમાંથી બોધ લઇએ પવિત્ર શ્રાવણ માસમાં શિવાર્ચન કરતાં એક સૂત્ર શિખવા યોગ્ય છે. ભગવાન શિવના ગૃહસ્થાશ્રમને ધ્યાનથી...
સૌ કોઈએ ડામણ શબ્દથી જ દ્વિધા એટલે કે લક્ષ્મણરેખાનો અનુભવ કર્યો હશે. જો કોઈ ગ્રામ્ય પરિવેશથી પરિચિત હશે તો તેમને...
મિત્રનો જે કદી દ્રોહ ન કરે એ જ સાચો મિત્ર કહેવાય. મિત્રનું કામ ઔષધ સમાન હોય છે-આપણાં જીવનમાં સાચા મિત્રનું...
સોડિયમ-પોટેશિયમ સ્તરનું અસંતુલન કિડનીમાં સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ જોખમ ઊભું કરી શકે છે, નિષ્ણાતોના મતે નવી દિલ્હી, વિશેષજ્ઞોએ શનિવારે જણાવ્યું હતું...
આપણે ત્યાં પતિ-પત્ની માટે કહેવાયું છે કે વાસણ તો ખખડે..! પણ બીજી કહેવતે ય એવી છે કે ડાંગે માર્યા પાણી...
ગિલ્ટ ટ્રીપિંગઃ ભૂલને વારે વારે યાદ કરાવનારથી ચેતી જવું ! આપણી જિંદગીમાં કેટલીક વખત એવા લોકો આવી જાય છે, જે...
નામ મારું ખોવાઈને તખલ્લુસ જોડાયું કલ્પનાની પાંખે ઉડનારા હકીકતને શું જાણે ? સ્વપ્નમાં કેદ થનારા જગતને ક્યાંથી જાણે? વાદળ બની...
(એજન્સી)અમદાવાદ, ચોમાસાની ઋતુમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદના પગલે ચામડીના રોગમાં જોરદાર વધારે જોવા મળી રહ્યો છે. ચોમાસામાં...
વર્લ્ડ હેપેટાઇટિસ ડે 28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે...
લિવર આપણી જવનીય શક્તિ અને તંદુરસ્ત શરીરની પરાશીશી છે. આ માનવશરીરમાં લિવર-યકૃત એક ખૂબ જ મહત્વનું અવયવ છે. રોગવિજ્ઞાનમાં કોઇ...
બોલે તેના બોર વેચાય, અલબત્ત આ કથન ખોટું નથી પરંતુ ઘણી વખત માનવી પોતાની જાતને વધારે પડતી હોશિયાર માનતી હોય...
બહુ ઓછા સંબંધો સીધા રહે છે. આડા, ઊભા અને ત્રાંસા સંબંધો વધી રહ્યા છે રિલેશનશીપ ક્રાઈસીસ આજના સમયની સૌથી મોટી...
આમ પણ વરસાદની ઋતુ દરમિયાન હોટલો પણ ડિસ્કાઉન્ટ આપે છે અને આ મોસમમાં ટેકિંગનો લહાવો જ કઈ અનોખો છે. આહ્લાદક...
એલોવેરાયુક્ત એડિબલ નેનોકોટિંગ : તાજગી માટેનો કુદરતી અભિગમ IITE ગાંધીનગર - લાઈફ સાયન્સના સંશોધકોની એલોવેરાયુક્ત એડિબલ નેનોકોટિંગથી ફળો અને શાકભાજીની શેલ્ફ લાઈફ...
શ્રી જિનપ્રેમવિજયજી મહારાજનો યુવા જીવન પરિવર્તન શિબિરમાં સંબોધન શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત...