વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ સોંપવા માટેની સંવેદનશીલ અને સુવ્યવસ્થિત પ્રણાલી • પરિવારજનોની સુવિધા માટે સરકારનો સંવેદનશીલ અભિગમ: કંટ્રોલ રૂમ પરથી...
Ahmedabad
ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની...
પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી -ડૉ. પી. કે. મિશ્રા...
જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧, અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧નો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે...
_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી...
વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...
મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની...
આઈઆઈએમ અમદાવાદના (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ (એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ...
સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુઃખ વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી...
2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા (એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે...
પાંચ મુસાફરો બચી ગયા હતા તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા- બચી ગયેલા બે વ્યકિતઓમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને...
મૃતકોના નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ...
જર્જરિત મકાનો મુદ્દે નહેરૂ આવાસના રહીશોને હાઈકોર્ટની ટકોર-ફલેટની મરામતની જવાબદારી મ્યુનિ.ની નથી, રહીશોએ કરાવવી પડેઃ હાઈકોર્ટ (એજન્સી)અમદાવાદ, જવાહરલાલ નહેરૂ આવાસ...
અમદાવાદ, અમદાવાદની અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ...
મોબાઈલ-સીમ વેચાણ અંગે તપાસ શહેરમાં મોટા પ્રમાણમાં વેચાતા પ્રિ એક્ટીવ સીમ કાર્ડ, વગર ડોક્યુમેન્ટે મળતા સીમ પોલીસ માટે ચિંતાનો વિષય...
નર્સિંગ સહિત ૯ પેરા મેડિકલ કોર્સની રજિસ્ટ્રેશન કરનારા તમામ પ્રવેશ મેળવે તો પણ ૨૦ હજારથી વધુ બેઠક ખાલી પડે તેવી...
વિમાનમાં સવાર મુસાફરોમાં: 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક, 7 પોર્ચુગીઝ નાગરિક હતાં. અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ...
Ahmedabad,A major aviation tragedy struck today as an Air India international flight from Ahmedabad to London near Meghani Nagar, Ahmedabad,...
અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં કોર્પોરેટરો માટે કેસલેસ સારવારની સુવિધા શરુ થવાની વર્ષોની માંગણી બાદ હવે શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા...
મ્યુનિ. વિજીલન્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ: ઉચાપત કરનાર વ્યક્તિ ચાર મહિનાથી ગાયબ: સુત્રો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ....
(એજન્સી)અમદાવાદ, આગામી ૨૭ જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે. શહેર ક્રાઇમ બ્રાંચે આજે, બુધવારે,...
(એજન્સી)અમદાવાદ, રથયાત્રા પર્વ નજીક છે ત્યારે પોલીસ અધિકારીઓ એલર્ટ થઇ ગયા છે. ખુદ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. રથયાત્રામાં...
સામાન્ય ભણતર અને અસામાન્ય જુસ્સો ધરાવતી મહિલાઓ સરકારની નાણાકીય લોન સહાયથી બની શકે છે આંત્રપ્રેન્યોર-ગોપી સખી મંડળથી ગોપી ફાસ્ટ ફૂડ...
અમદાવાદના જુહાપુરામાં બુલડોઝર એક્શન, કુખ્યાત નઝીરે સરકારી જમીન પર બનાવેલું ફાર્મ હાઉસ તોડી પડાયું (એજન્સી)અમદાવાદ, અમદાવાદના જુહાપુરામાં મંગળવારે (૧૦ જૂન)...