Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, 16 જૂન 2025,  અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત વાર્ષિક સામાન્ય સભા (AGM) અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન...

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો...

૧૬-૦૬-૨૦૨૫ : અમદાવાદ વિમાન દુર્ઘટના સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી Ahmedabad, અમદાવાદ...

સીઆઈએસએફ અને ફાયર વિભાગ તરફથી પણ SDRF ટીમોને સહયોગ પ્રાપ્ત થયો :- શ્રી શીતલ કુમાર ગુજર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને DRF, SDRF, ગુજરાત પોલીસ Ahmedabad Plane...

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા...

વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ સોંપવા માટેની સંવેદનશીલ અને સુવ્યવસ્થિત પ્રણાલી • પરિવારજનોની સુવિધા માટે સરકારનો સંવેદનશીલ અભિગમ: કંટ્રોલ રૂમ પરથી...

ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની...

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી -ડૉ. પી. કે. મિશ્રા...

જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧,  અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧નો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે...

_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી...

વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...

મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની...

આઈઆઈએમ અમદાવાદના  (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ (એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ...

સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુઃખ વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી...

2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા (એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે...

મૃતકોના  નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ...

જર્જરિત મકાનો મુદ્દે નહેરૂ આવાસના રહીશોને હાઈકોર્ટની ટકોર-ફલેટની મરામતની જવાબદારી મ્યુનિ.ની નથી, રહીશોએ કરાવવી પડેઃ હાઈકોર્ટ (એજન્સી)અમદાવાદ, જવાહરલાલ નહેરૂ આવાસ...

અમદાવાદ,  અમદાવાદની અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ...

મોબાઈલ-સીમ વેચાણ અંગે તપાસ શહેરમાં મોટા પ્રમાણમાં વેચાતા પ્રિ એક્ટીવ સીમ કાર્ડ, વગર ડોક્યુમેન્ટે મળતા સીમ પોલીસ માટે ચિંતાનો વિષય...

વિમાનમાં સવાર મુસાફરોમાં: 169 ભારતીય નાગરિકો,  53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક,  7 પોર્ચુગીઝ નાગરિક હતાં. અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ...

અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં કોર્પોરેટરો માટે કેસલેસ સારવારની સુવિધા શરુ થવાની વર્ષોની માંગણી બાદ હવે શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.