Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૦૮૧૭ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાના ૧૦૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો...

અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં-૧ના ૨૦૦ બાળકો શિક્ષણ સાથે સર્જનાત્મક કાર્યોમાં પણ નંબર વન અમદાવાદ, સાહેબ હું કાનુડો.... સાહેબ હું...

ઘરગથ્થુ વપરાશી વસ્તુઓ માત્ર 45 સેકન્ડમાં જંતુરહિત બનશે. જાહેર સ્થળોએ કન્વેયર બેલ્ટમાં મુકાતી ચીજવસ્તુઓ જંતુમુક્ત બનશે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ...

‘’સ્ટાર્ટઅપ , ઈનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળી રહે‌ અને‌ બાળકનોઃ સર્વાંગી વિકાસ થાય. તે પ્રકારે નવી‌ શિક્ષણ નીતિ ઘડવામાં આવી...

અમદાવાદ, આગામી ૭૪ મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી. હાઇવે પર આવેલ પ્રાંત અધિકારીની કચેરી (મહેસૂલ ભવન) ખાતે થનાર...

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ: ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અમદાવાદ, વિશ્વ અંગદાન...

અમદાવાદ:રાજ્યમાં સંબંધોને ધૂળધાણી કરતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમદાવાદમાં રહેતી પરિણીતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે...

અમદાવાદ: ગુરૂવારે એએમસી દ્વારા વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટને સીલ કરવામાં આવી છે. મીઠાઈની દુકાનમાં કામ કરતા બે...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજવી કે કેમ ? તેને લઈને હજુ સુધી ચૂંટણીપંચ તરફથી કોઈ જ...

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારના રેવન્યુ વિભાગ ધ્વારા કેટલીક ચીજવસ્તુઓની આયાત - જકાતમાં વધારો કરવા તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. જેના...

(પ્રતિનિધિ) અમદાવાદ: વિશ્વભરના દેશો કોરોના સંક્રમણ સામે લડી રહયા છે અને વેક્સિન બનાવવામાં પડયા છે. રશિયાએ તો તાજેતરમાં જ વેક્સિનની...

અમદાવાદ: પીસીબીને રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને આવતી ટ્રક નારોલમાંથી પસાર થવાની બાતમી મળી હતી જેને આધારે...

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ. જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો...

અમદાવાદ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 12 ઓગષ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વર્તમાન સમયમાં કોરોના...

અમદાવાદ: હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં...

અમદાવાદ: ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્‌સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ...

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.