Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા,...

અમદાવાદ: રવિવારે સાંજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં કર્ફ્‌યૂના જાહેરનામાના અમલ શહેરીજનોએ આપેલી સહકારની સરાહના કરી હતી. કોરોના...

લાયન્સ ક્લબ 3232 બી1 તરફથી ઓક્ટોબર ૨૦૨૦ માં  પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નરેન્દ્રભાઇ પટેલ અને પીસ પોસ્ટર...

 સરદાર પટેલ યુનિવર્સિટીમાં  યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા લેવાનું જ બંધ કર્યું-૧૫૧ વિદ્યાર્થી ડિસ્ટિક્શન ૩૩ વિદ્યાર્થીઓને ફર્સ્‌ટ ક્લાસ આવ્યો. અમદાવાદ: કોરોનાની મહામારી...

બારડોલી: સુરતના બારડોલીના બાબેન ગામ ખાતેથી ગુમ થયેલી ૨૮ વર્ષીય રશ્મિની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની...

અમદાવાદ, અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર-૧ ઉપરાંત આરોહી હોમ્સ તથા...

વન વિભાગે બે કૂટ પક્ષીઓને (Common Coot)મુક્ત કરાવ્યા નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે...

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ...

એસ.વી.પી. તેમજ અન્ય હોસ્પિટલ અધિકારીઓના સગા માટે ખાલી રાખવામાં આવી રહી છે : કમળાબેન ચાવડા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોવીડ_19 ના...

અમદાવાદ: ચીરીપાલ ટેકસટાઇલ લિમિટેડ કંપનીના મેનેજર સામે તેની પત્નીએ જ અનેક પ્રકારના આક્ષેપો કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે....

અમદાવાદ: શહેરના નારણપુરામાં રહેતા શાહ પરિવાર માટે ૧૪મી નવેમ્બર દિવાળીનો દિવસ એક ખરાબ સપનાથી ઓછો નથી. જ્યારે પરિવારના પાંચ સભ્યો...

અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે કરફ્યૂની જાહેરાત કરાઈ છે. આવામાં અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે, જેની સૌથી...

અમદાવાદ: શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે પોલીસ કોવિડ પ્રોટોકોલના પાલનમાં ઢીલું વલણ દાખવી રહી છે....

અમદાવાદ, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ ને પગલે કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટે લેવા યોગ્ય...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની ભયાવહ સ્થિતિને જોતાં શુક્રવારે રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્‌યુની જાહેરાત કરવામાં...

અમદાવાદ: કોરોનાની સ્થિતિને જોતાં અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી તા. ૨૩મીએ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૬૦ કલાકના કરફ્યૂની...

એએમટીએસ-૪૦ અને જનમાર્ગ ૨૫ બસ દોડાવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.