Western Times News

Gujarati News

Ahmedabad

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

(પ્રતિનિધિ) અમદાવાદ, એલ.જી. હોસ્પીટલની સામે આવેલી સોસાયટીમાં ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુસેલા બે ચોર એક લાખ સાડત્રીસ હજારની રોકડ લઈને...

આગ દુર્ઘટનાનો બે અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો અમદવાદ,  અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે...

અમદાવાદ,  ગુજરાત સરકાર માટે પાટીદારોને રીઝવવાનું હવે વધારે અઘરું બનતું જઈ રહ્યું છે. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ રાજ્યભારમાં...

અમદાવાદ|: શહેરનાં પોશવિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપવામાં સાઈબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે ઝડપાયેલા ત્રણ આરોપીઓ અમેરિકા નાગરિક...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂા.૫૦૦થી વધારીને રૂા.૧૦૦૦ કરી છે. તેનો અમલ ૧૧...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે...

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી સલોની...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

અમદાવાદ: કોવિડ - ૧૯ મહામારીના પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના...

અમદવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે રાત્રે લાગેલી આગની ઘટનાનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચ બનાવવાનો ર્નિણય...

અમદાવાદ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા ૪૦ વર્ષનાં ડાયાબિટીસના દર્દીએ પત્ની વિરુદ્ધ કપડા ધોવાના ધોકાથી મારવા અને...

અમદાવાદ: શહેરમાં માંડવીની પોળમાં મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો...

અમદાવાદ: આજથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું...

અમદાવાદ: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અસ.ટી. સ્ટેન્ડ પર કેન્ટીન, ખાણીપીણી, પુસ્તકો વગેરેેની દુકાનો ધરાવનાર વહેપારીઓ પાસેથી એસ.ટી. વિભાગ દ્વારા લાયસન્સ ફીની માંગણી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓડીશાની બસ મારફતે લવાઈ રહેલા ૧૧૯ મજુરોનું અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા ૬ મજુરોના કોરોના...

અમદાવાદ: કોરોના સંક્રમણના કારણે મંદિરોમાં ભક્તો માટે અત્યારે પ્રવેશ બંધ છે. દ્વારકા સહિતનાં મોટા ભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીએ કૃષ્ણજન્મ નિમિત્તે ભક્તો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં નશાખોરોને રૂપિયા ન આપતા તેમણે વ્યક્તિઓ ઉપર છરી- ચાકુ વડે હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ સામે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.