Western Times News

Gujarati News

Ahmedabad

૫૦ હજાર પૈકી ૩૧૫૦૦ ઢોરોને ચીપ લગાવવામાં આવી (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, શહેરના વાહનચાલકો રોડ પરના ખાડા અને રખડતા ઢોરોથી ત્રાહિમામ થઈ...

અમદાવાદની શિક્ષિકાએ ત્યજી દેવાયેલા બાળકને માતૃત્વનો અહેસાસ કરાવી યોગ્ય સ્થળે ઉછેર માટે પહોંચાડ્યું-એક માતાએ માતૃત્વ લજવ્યું, બીજીએ માતૃત્વની લાજ રાખી...

તમામ જિલ્લાને સાંકળવા,એગ્રી પ્રોડક્ટ્‌સના વિકાસ અને બેકાર થયેલા યુવાનોના પ્રશ્નો પર ભાર મૂકવા બાંયધરી અમદાવાદ,  ખૂબ જ પ્રતિષ્ઠિત એવી ગુજરાત...

અમદાવાદ, પુત્રવધૂની હત્યના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે પોપ્યુલર બિલ્ડરના રમણ, દશરથ પટેલ સહિત ચારની રિમાન્ડ અરજી...

અમદાવાદ, શહેરના  પશ્ચિમ વિસ્તારમાં તેમજ  પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ તથા બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી...

આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓની સમગ્ર સારવાર અને દેખરેખ એનેસ્થેસિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે અમદાવાદ, કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો...

ઐતિહાસિક મિલ્કતોનું થઈ રહેલ વ્યાપારીકરણ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, હેરીટેજ સીટી અમદાવાદમાંથી હેરીટેજ મિલ્કતો નામશેષ થઈ રહી છે. ભારતના સર્વ પ્રથમ...

પ્રભાસ પાટણ, ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ અને વિશ્વ પ્રવાસીઓના માનીતા પર્યટન મથક તીર્થ ભૂમી સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને...

માનવતા ગુમાવી ચુકેલા અધિકારીઓએ બિલ્ડરો સામે શરણાગતિ સ્વીકારી હોવાના આક્ષેપ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ ચાલી...

અમદાવાદ, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના...

કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદ, શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં...

અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...

અમદાવાદના રાણીપ વિસ્તારની ઘટના-ફોન કરનારે આઈડિયાનું કાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહ્યું, SMSનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કર્યો અમદાવાદ, ઠગાબાજોએ...

આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલા કેમેરા, પરણિતાની પાસે કરાવેલી એફીડેવીટ સહિતના દસ્તાવેજાે અંગે તપાસ અમદાવાદ, પુત્રવધુના હત્યાના પ્રયાસ અને માનસિક હેરાનગતિના...

અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં ર૦૧૮ના વર્ષ...

અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે...

કોરોનાકાળમાં મનપાની લોનથી પણ  પૂરતો  ઓક્સિજન મળે  તેવી શક્યતા નહીંવત  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.