Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદ શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે આઠ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેમને સાંત્વના આપવાના બદલે દોષીતો ને...

વડોદરા :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પદયાત્રી સંઘો, સેવાકીય સંઘો દ્વારા હાલના સંજોગોમાં લોકમેળા, પદયાત્રાઓ, શોભાયાત્રાઓ, વિસર્જન...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત લંબાવવામાં આવી છે. જયારે લાંભા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેર સાયબર ક્રાઈમમાં એક મહિલા રેડીયો જાેકી દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં અજાણ્યા ઈસમે ફેક આઈડી...

-શનિવારે આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૭૭વર્ષ પૂર્ણ થશે.- ૭૭ વર્ષ પૂર્વે શ્રાવણ...

અમદાવાદમાં ૩૦૦૦ જેટલા ઓપરેટરોની સ્થિતિ કફોડીઃ ધામિર્ક સ્થળોબંધ, ટુરીસ્ટપ્લેસ બંધ હોવાથી મુસાફરો મળતા નથીઃ રપથી ૩૦ ટકા ઓપરેટરોએ ગાડીઓ વેચવા...

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચાલી રહેતાં મેટ્રો પ્રોજેકટમાં કયાંક ને કયાંક બબાલો થતો રહે છે. આ સ્થિતીમાં પાલડી નજીક હીરાબાગ...

અમદાવાદ: કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો...

અમદાવાદ, શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો...

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ...

(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અણધડ આયોજનનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. મનપા દ્વારા ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યાને નિયંત્રણમાં લેવા...

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ...

અમદાવાદ,  શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હાૅસ્પિટલ કે જે કોવિડના દર્દીઓની સારવાર માટે એલોટ...

નવી દિલ્હી, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા...

ગાંધીનગર: વડોદરાની એક મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. મહિલાની ફરિયાદ છે કે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.