Western Times News

Gujarati News

Ahmedabad

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

નવી દિલ્હી: કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ  કરવા રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે....

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે...

સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના કારણોસર કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ...

આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોંકાવનારી ફરીયાદઃ વડોદરા સાસુની સેવાચાકરી કરતી પરિણીતાને હોસ્પીટલમાં ચેપ લાગતા બિમાર પડી હતી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...

ઘરેથી કામ કરવાની પધ્ધતિ કાયમી ધોરણે ચાલુ રાખવા વિચારણાઃ આઈટી કંપનીને ફાયદો, કર્મચારીઓ નુકશાન છતાં બીજા અન્ય ફાયદા (પ્રતિનિધિ દ્વારા)...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાનમાં શહેરમાં વધુ ચાર આત્મહત્યાની ઘટનાઓ બનતા...

બેકાર યુવાને નોકરી માટે વેબસાઈટ ઉપર રજી.કરાવ્યુ હતુઃપોલીસે તપાસ હાથ ધરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપીંડીએ ખુબ જ...

સાક્ષી હોવાથી ત્રણેય શખ્સો અવારનવાર ગાર્ડ સાથે ઝઘડો કરતાં હતા અમદાવાદ: મેટ્રો પ્રોજેક્ટની સાઈટ ઊપર ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડને તેની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા...

નવી દિલ્હી:  ગત દિવસોમાં કોરોના વાયરસના સતત વધતા કેસોની વચ્ચે મોદી સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કર્યા...

નવીદિલ્હી: શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ શહેરમાં એક મહિના ના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડર ની ચકાસણી કરવામાં...

અમદાવાદ, કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ભરત સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ...

અમદાવાદ. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને...

અમદાવાદ : અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.