Western Times News

Gujarati News

Ahmedabad

હોસ્પિટલના માલિકોને બચાવાવા તંત્રએ તમામ હદો વટાવી અમદાવાદ, શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે લાગેલી આગમાં ભડથુ થઇ જનારા આઠ કોરોનાનાં દર્દીઓના મોતમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની સરકારી હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીને લગ્નના વાયદા આપી તેની સાથે શારીરિક સુખ માણ્યા બાદ...

(પ્રતિનિધિ) અમદાવાદ: હાલમાં પોલીસ સાથે માથાકુટ કરતાં તત્વોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. આ સ્થિતિમાં બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને...

અમદાવાદ: કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયુ છે તે બાબત સર્વે.... છે પરંતુ કેટલાક અધિકારીઓ...

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનનામ સત્તાવાળાઓ નિકોલ વોર્ડ, ઓઢવ વોર્ડ, અમરાઈવાડી વોર્ડ અને ગોમતીપુર વોર્ડમાં વિવિધ રેસ્ટોરાં, ટી સ્ટોલ અને...

અમદાવાદ: અમેરિકામાં રહેતા જમાઈએ છેલ્લા એક વર્ષથી પોતાની ૯ વર્ષની દોહિત્રી સાથે વાત ન કરવા દેતા વૃદ્ધ દંપતીએ હાઈકોર્ટના દ્વાર...

અમદાવાદ, અમદાવાદ શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે આઠ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેમને સાંત્વના આપવાના બદલે દોષીતો ને...

વડોદરા :ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પદયાત્રી સંઘો, સેવાકીય સંઘો દ્વારા હાલના સંજોગોમાં લોકમેળા, પદયાત્રાઓ, શોભાયાત્રાઓ, વિસર્જન...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત લંબાવવામાં આવી છે. જયારે લાંભા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેર સાયબર ક્રાઈમમાં એક મહિલા રેડીયો જાેકી દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં અજાણ્યા ઈસમે ફેક આઈડી...

-શનિવારે આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૭૭વર્ષ પૂર્ણ થશે.- ૭૭ વર્ષ પૂર્વે શ્રાવણ...

અમદાવાદમાં ૩૦૦૦ જેટલા ઓપરેટરોની સ્થિતિ કફોડીઃ ધામિર્ક સ્થળોબંધ, ટુરીસ્ટપ્લેસ બંધ હોવાથી મુસાફરો મળતા નથીઃ રપથી ૩૦ ટકા ઓપરેટરોએ ગાડીઓ વેચવા...

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચાલી રહેતાં મેટ્રો પ્રોજેકટમાં કયાંક ને કયાંક બબાલો થતો રહે છે. આ સ્થિતીમાં પાલડી નજીક હીરાબાગ...

અમદાવાદ: કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો...

અમદાવાદ, શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો...

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ...

(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અણધડ આયોજનનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. મનપા દ્વારા ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યાને નિયંત્રણમાં લેવા...

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.