Western Times News

Gujarati News

Ahmedabad

નિર્વાચિતો પાસેથી જંત્રીના ર૦ ટકા લેવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્વાચિતો સહિત ૪પ૦૦ કરતા વધુ ભાડુઆતોની...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી...

અમદાવાદ: ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને અમેરીકાના વિઝા મેળવવા જતાં ચાર વ્યકિત વિરૂધ્ધ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ થઈ છે. આ ઘટના અંગેની વિગત...

(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાપુરમાં એક મહીલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી જાેકે બુધવારે રાત્રે તેનો પતિ સાગરીતો સાથે...

(પ્રતિનિધિ) અમદાવાદ: એટીએસ દ્વારા બે દિવસ અગાઉ એક કરોડથી વધુનો ચરસનો જથ્થો પાલનપુરથી ઝડપી લેવામાં આવ્યો હતો એ કેસમાં પકડાયેલા...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી...

એરોડ્રામના બીલ્ડીંગ માટે ઓછી જગ્યા મળતી હોવાથી ની જમીન માટે દરખાસ્ત રજુ થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

સી.જી. રોડના બિલ્ડીંગો બચાવવા પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક તરફ સુરક્ષાના દાવા કરવામાં આવી રહયા છે બીજી તરફ એક અઠવાડીયામાં જુદા-જુદા વિસ્તારોમાં લારી ઉપર વેપાર...

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડામાં દુકાનમાં નકલી એક્વાગાર્ડનો સામાન વેચાતો હોવાની બાતમી માલ્ટા કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરતા ફિલ્ટર કાર્ટેજ...

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી...

અમદાવાદ: કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા...

ખારીકટ કેનાલ પર રૂા.૩૦૦ કરોડના ખર્ચથી ફોર લેન રોડ તૈયાર થશે : નરોડા-નારોલ મેઈન ટંકમાં જતા જાેડાણ કાપી એસ.પી.રીંગ રોડની...

અમદાવાદ: કોરોના મહામારીઓ શહેરીજનોમાં માનસિક તકલીફોમાં વધારો કર્યો છે. કોરોનાના કેસો આવ્યા એ પહેલા અને હાલની પરિસ્થિતિમાં માનસિક બીમારીના કેસો...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયનો વિકાસ થવાની સાથે જ કેટલીક બદીઓ પણ ફેલાઈ છે. હાલ સુધીમાં દારૂનું દુષણ જ ગુજરાતમાં પ્રસરેલું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.