Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ:  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ૧૬૫ કરોડના ૫૩ કામોમાંથી બે કામોને બાદ કરતાં ૫૧ કામોને મંજુરી આપવામાં...

અમદાવાદ, અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તાની ૧૪.૧૫ કરોડ રૂપિયાની મિલકતો ઈડીએ ટાંચમાં...

૧૦૦૦ વોલેન્ટીયરને અપાશે ડોઝ-કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતું કે, પ્લાઝમિક ડીએનએ વેક્સીન સૌથી સુરક્ષિત માનવામાં આવે છે અમદાવાદ,  ફાર્માસ્યૂટીકલ...

અમદાવાદ : અરજદાર વકીલ નીલ લાખણી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને તેમાં અપીલ કરવામાં આવી છે કે...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ર૦૧૭ની સાલમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા તૂટી ગયા હતા. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો...

અમદાવાદ: પીજી તરીકે સ્ટુડન્ટ અને વર્કીગ પ્રોફેશનલને સર્વ સુવિધા આપતી નેશનલ લેવલની એક કંપની સામે સ્થાનિક વેપારીએ રૂપિયા ૬૬ લાખની...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (લાલબસ) કોરોનાની મહામારી વચ્ચે પણ શહેરના નાગરિકોને આવવા-જવા માટે સુગમતા રહે તે માટે સતત...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં અવારનવાર ધરતીકંપના આંચકા આવતા હોય છે તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં તીવ્ર ધરતીકંપનો આંચકો આવતા ધરા ધ્રુજી ઉઠી...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે...

અમદાવાદ: મહિલાઓ સુરક્ષિત ગણાતાં અમદાવાદ શહેરમાં ઘણાં સમયથી મહિલાઓ સાથે અણબનાવનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં જમાલપુરમાં રહેતી...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં અવારનવાર ક્રાઈમબ્રાંચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે છે જાેકે રામોલ...

અમદાવાદ: ૨ માર્ચ, જ્યારે કોરોના મહામારીની હજી શરૂઆત જ હતી ત્યારે એક માળીની પત્નીએ ૬૪૦ ગ્રામના બાળકને જન્મ આપ્યો. ત્રણ...

અમદાવાદ: ફાર્માસ્યૂટીકલ અને હેલ્થકેર કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે પોતાની કોવિડ-૧૯ની વેક્સીન હ્યુમન પરીક્ષણ શરૂ કરતા પહેલા વ્યક્તિને તેનો ડોઝ આપ્યો...

અનુગામી આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજીએ મુખાગ્નિ આપ્યોઃ દેશ-વિદેશમાં લાખો હરિભક્તો શોકમાં (પ્રતિનિધિ) અમદાવાદ, દેશ-વિદેશમાં લાખો અનુયાયીઓને ધર્મ- સદાચારનો માર્ગ બતાવનાર મણીનગર સ્વામીનારાયણ...

તાઈપેઈ,  એવું નથી કે ભારતમાં સંસદ કે ધારાસભાઓમાં મારામારીનાં જે સીન સર્જાય છે તે વિદેશમાં નહીં થતાં હોય. તાઈવાનની સંસદમાં...

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેે યુનિવર્સિટી અને વિદેશી સ્ટુડન્ટ્‌સના દબાણમાં પીછેહટ કરી છે. અમેરિકામાં રહીને ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહેલા સ્ટુડન્ટ્‌સના...

અમદાવાદ: ગુજરાતમાં મંગળવારે કોરોના વાયરસના વધુ ૯૧૫ કેસ અને ૧૪ લોકોના મોત નોંધાયા. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૪૩,૭૨૩...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.