Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે....

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ)અમદાવાદ શહેર માં વહેલી સવારે થયેલા ભારે વરસાદ ના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં લોકો...

લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા, તો ખુશીઓએ દરવાજા નોક કર્યા પ્રો.મિતેષભાઇએ બંધારણ પર પુસ્તક લખ્યું,...

રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું અમદાવાદ,  લોકડાઉન...

અમદાવાદ,  કોરોના મહામારીનાં વધતા સંક્રમણ વચ્ચે રેલવે સેવા પુનઃ કાર્યરત થઈ છે. રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હવે કોરોનાથી બચાવવા માટે...

".... મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.... હમ હોંગે કામયાબ એક દિન..." મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.......

કોર્પોરેટરના પતિ અને પુત્ર પણ સંક્રમિત અમદાવાદમાં કોરોના ના કહેર વધી રહ્યો છે. શહેર ના  ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : પર્યાવરણનું જતન કરવું જોઈએ - સાધુ પ્રેમવત્સલદાસજી એક વૃક્ષ પ૦ વર્ષની અંદર ૧પ.૭૦ લાખ રુપિયાનું...

કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થતા નવાં દર્દીઓને અન્ય જીલ્લાઓમાં ખસેડાય તેવી સંંભાવના રાજ્યમાં પ્રતિ કલાકે કોરોનાના સરેરાશ ર૦ કેસઃ કોરોનાના કેસોનો...

અમદાવાદ, ઘાટલોડિયા પોલીસએ બાતમીને આધારે કાર્યવાહી હાથ ધરતાં આજે વહેલી સવારે ૫ વાગે બે પિતરાઈ ભાઈ ને ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતાં...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એવો પ્રસંગ કે તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે સરકારની...

નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮ દર્દીઓ નોંધાયાઃ નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાંક બ્લોક માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સમગ્ર...

ડેથરેટમાં અમદાવાદે મુંબઈ-દિલ્હીને પાછળ છોડ્યું - પ્રતિ ૧૦ લાખે અમદાવાદમાં ૧૮રના મોત અમદાવાદમાં કોરોના પશ્ચિમ-નવા પશ્ચિમ સુધી પ્રસર્યો અમદાવાદ, કાળમુખો...

હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા રાજેશ માંકડના ફેમીલી ડોક્ટરે કહ્યુ કે  કોરોના સારવાર માટે સિવિલમાં જ જવાય હાઈકોર્ટ એડવોકેડ  તરીકે...

સિવિલ એ હોસ્પિટલ નહિ મારો પરિવાર છેઃ સેનેટરી સુપ્રિડેન્ટશ્રી કે.કે.બ્રહ્મભટ્ટ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હોય. જ્યાં મારા જીવનનો મોટો...

કાલુપુરના સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરાય, દેશી પદ્ધતિનો ઉપયોગ અમદાવાદ,  સમગ્ર ગુજરાતમાં આઠ...

પેન્શનના નાણા લઈ જવાની જાહેરાત સોશિયલ મીડિયામાં ફરતી કરાતા અમપા તંત્રે તાત્કાલિક ખુલાસો આપવો પડ્યો અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા...

અમદાવાદ, બોપલની સરસ્વતી હોસ્પિટલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં એમ્બ્લ્યુલસમાં ખસેડવાના ૨૦ હજાર વસુલ્યા અને તે અંગેની...

બીજા પોઝિટિવ દર્દી ગુમ થતા હોસ્પિટલતંત્ર ધંધે લાગ્યું છે અમદાવાદ,  સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી દર્દીઓના ગુમ થવાનો સિલસિલો જારી રહેતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.