Western Times News

Gujarati News

Ahmedabad

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા...

ગુજરાત કોંગ્રેસના આંતરીક રાજકારણમાં તેમણે જે વેરઝેર, ઈર્ષ્યાદ્વેષ કે રમત રમવી હોય તો ભલે રમે ..પરંતુ, મહેરબાની કરીને ગુજરાતની શાંતિ-એકતા...

સા'બ યે બડા હોલમે એ.સી. લગા હોગા.... !! હમ બૈઠ જાયે...? ફરજ પરના અધિકારીએ આ સાંભળ્યું અને શ્રમીકોને બેસવા એ.સી....

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને...

તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે. ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ. ર૧ સદી ભારતની બનાવવી હોય તો...

વન અને પર્યાવરણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સ્થિતી સામાન્ય બનાવવા તેમજ લોકોની...

૬ દિવસમાં પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો  જયપુર,  લોકડાઉન થયું ત્યારથી તમે ઘણા કિસ્સા વાંચ્યા અને સાંભળ્યા હશે...

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની શ્રમિકોને ખાસ અપીલ જિલ્લા કલેકટર શ્રી કે.કે નીરાલાએ જણાવ્યું છે કે,શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે...

ધન્ય છે, COVID-19 સામે લડનારા કેન્સરગ્રસ્ત દર્દીઓ અને COVID-19ની સામે બાથ ભીડનારા એ લડવૈયા તબીબો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)...

અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 એપ્રિલથી સાત દિવસ માટે ચુસ્ત લોકડાઉન નો અમલ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 એપ્રિલથી સાત દિવસ માટે ચુસ્ત લોકડાઉન નો અમલ થઈ રહ્યો...

• ૮ ચેકપૉસ્ટ પર ૧,૫૧,૧૫૫ લોકોનું સ્ક્રિનીંગ • ૩૪,૧૫૩ ઘરોના ૧,૩૭,૧૫૧ લોકોનો સર્વે • ૪,૬૦૧ વેન્ડર્સને હેલ્થ કાર્ડ - ૪,૭૩૯...

છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ ટકાવારીમાં 10%નો નોંધપાત્ર સુધારો અમદાવાદ (દેવેન્દ્ર શાહ) શહેરમાં પૂર્ણ વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં સંક્રમણ રોકવા લોક ડાઉન રખાયાને કારણે રોજનું રોજ કમાવી ખાનાર સૌ ને તકલીફ પડી રહી છે....

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા...

શ્રમિકોની વતન વાપસી સુવિધાજનક બનાવતો તંત્રનો સફળ પ્રયાસ જિલ્લાના શ્રમિકોએ વતન ભણી પ્રયાણ આદર્યું છે ત્યારે પ્રશાસન તેઓની શક્ય તમામ...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧ર, ૧૪, અને ૧૬...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.