Western Times News

Gujarati News

Ahmedabad

શેલા-સનાથલ-તેલાવ વિસ્તારમાં પાણી ભરાવા અંગેની સમસ્યાનું ખરેખર કારણ શું છે? અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના હસ્તકના શેલા-સનાથલ-તેલાવ-મણિપુર- ગોધાવી વિસ્તારની ટી.પી....

(એજન્સી) અમદાવાદ, પરમ દિવસે એટલે કે જ્યારે અષાઢ સુદ બીજ હોઈ ભગવાન જગન્નાથજી તેમના જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ મંદિરેથી બહેન સુભદ્રાજી...

‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે આરતી કરાઈ, સોના વેશમાં ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા ભકતોની ભીડ વચ્ચે નેત્રોત્સવ...

રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા...

૮પપ૧ પાત્રોમાં મચ્છરના પોરા મળ્યાઃ દોઢ લાખ કરતા વધુ ઘરોમાં ચકાસણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરોનો...

ત્રણ ઝોન પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૧૪૪ અરજીઓ તંત્ર સમક્ષ આવી (એજન્સી)અમદાવાદ, ગત ર જુલાઈએ મ્યુનિ. પ્રોપર્ટી ટેકસ...

(એજન્સી)અમદાવાદ, શહેરના વિશાલા સર્કલ પાસે આવેલા જે.બી.જ્વેલર્સમાંથી ૧૪.૭૧ લાખની કિંમતની દસ તોલાની સોની ચેઈનની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી...

(એજન્સી)અમદાવાદ, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પરના નિવેદન મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા બે દિવસ...

કોન્ટ્રાકટરને દર વર્ષે રૂ. રપ૦ કરોડ જેવી માતબર રકમ આપવાની શરત રાખવામાં આવી -કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર શા...

પરિવારના સભ્યોથી ગર્ભ છૂપાવવા માટે માતા એક જ રૂમમાં અલગથી રહેતી હતી અમદાવાદ,  શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં પોલીસે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગામી ૭ જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રથયાત્રા...

ગુજરાત ભાજપના પૂર્વ પ્રવક્તા, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્‌યાની દીકરી ઉદિતાને. અમેરિકામાં ઓનર્સ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે જે ગૌરવ અને...

અમદાવાદ, શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં પોલીસે ડોગની મદદથી માતાને શોધી કાઢી હતી. હાલ માતા અને બાળક સારવાર હેઠળ...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.નરોડા...

આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે...

લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ (એજન્સી)અમદાવાદ,...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો વગેરેના કેસ સતત વધી રહયા છે...

મનપા રૂ.૪૦ પ્રતિ કિલો લીટરના ભાવથી ટ્રીટેડ વોટર ખરીદ કરી રૂ.૩૦ના ભાવથી વેચાણ કરશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘જીસ...

(એજન્સી)અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા ૧૬...

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯...

આ કાર્યક્રમ દરમિયાન ગોસ્વામી હવેલી-અસારવા બેઠકના ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી મહોદય (શ્રી તિલક બાવા), શ્રી જગન્નાથ મંદિર-અમદાવાદના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા તેમજ...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોક નજીક આવેલા તળાવની હાલત સાવ ખંડેર જેવી બની ગયા બાદ મ્યુનિ. સત્તાધીશોએ ૮૯.૩૬ લાખના...

(એજન્સી)અમદાવાદ, શહેર પોલીસની ધોંસ વતી જતાં બુટલેગરોએ અવનવા કિમિયા અપનાવ્યા છે. હવે સરખેજ પોલીસે સ્કૂલ બેગમાં દારૂનો જથ્થો લઈને ગ્રાહકોને...

અમદાવાદ, ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીની 147મી રથયાત્રા અષાઢી બીજે નીકળશે. શહેરની પરંપરા પ્રમાણે સરસપુરનું રણછોડજી મંદિર મોસાળ કહેવાય છે. 7મી જુલાઈએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.