Western Times News

Gujarati News

Ahmedabad

રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં...

એસએફએ ચેમ્પિયનશિપ્સના બીજા દિવસે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો અને ટેનિસની દિલધડક મેચો યોજાઈ અમદાવાદ, અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપના બીજા દિવસે ‘શી ઈઝ ગોલ્ડ’ પહેલ...

ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સમૂહલગ્નનું આયોજન (પ્રતિનિધિ) અમદાવાદ, મુસ્લિમ સમુદાયમાં સામજિક સેવા અને પ્રવુતિઓ સાથે સંકળાયેલો...

મ્યુનિસિપલ કોર્પોરેશન જુના એસટીપી પ્લાન્ટ માટે EOI મંગાવશે-આ ઉપરાંત માનીતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટીથી બચાવવા બીજા કોન્ટ્રાક્ટરોના પણ પેમેન્ટ બે વર્ષથી રોકી...

તકનિકી સમિતિઓની રચના કરવા, માનકીકરણ સંબંધિત R&D પ્રોજેક્ટ માટે માળખાકીય સુવિધાઓ હાથ ધરવા અને વિકસાવવા, સંયુક્ત રીતે પરિષદ, પરિસંવાદ, વર્કશોપ...

૭૫મું પ્રજાસત્તાક પર્વ : અમદાવાદ જિલ્લો-ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૫મા...

25 જાન્યુઆરી-રાષ્ટ્રીય મતદાતા દિવસ : અમદાવાદ જિલ્લો યુવા વર્ગે દર પાંચ વર્ષે આવતી મતદાનની તકનો લાભ લેવો જોઈએ અને 2047ના...

ત્રણેય યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા: પાંચ વિરૂદ્ધ ફરિયાદ (એજન્સી)અમદાવાદ, શહેરના શીલજબ્રિજ પાસે આવેલા માહોલ કાફેની સામે મોડી રાતે સામાન્ય...

અમદાવાદ, છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું....

અમદાવાદ, અમેરિકામાં રહેતા પતિ અને અમદાવાદમાં રહેતી પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને શરૂ થયેલો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ...

૫૧ વર્ષના કાલુભાઇ ચોપડાની રિક્ષા પલ્ટી ખાઇ જતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી અને બ્રેઇનહેમરેજ થયું ! (માહિતી) અમદાવાદ, અમદાવાદ...

અમદાવાદ, ઘરે ઘરે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ અપ્સરા અને નટરાજ બ્રાન્ડ્‌સ વાળી હિન્દુસ્તાન પેન્સિલ, સ્ટેશનરી ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠ કંપની છે. ૬૫...

અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...

AMC મ્યુનિસિપલ તંત્ર ‘રામમય’: રાજેન્દ્ર પાર્ક બ્રિજને ‘શ્રી રામરાજ્ય બ્રિજ’ નામ અપાયું અજિત મિલ બ્રિજ અને સોનીની ચાલી બ્રિજ શ્રી...

વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ, છારોડી તળાવ વગેરે તળાવોની સાફસફાઈ કરવામાં આવશે (એજન્સી)અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ લાંબા...

ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત આવતીકાલે અયોધ્યામાં યોજાનાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.