અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને...
Ahmedabad
(એજન્સી)અમદાવાદ, સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમને...
ઐતિહાસિક એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂ.૩૨.૪૦ કરોડની ફાળવણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે મુખ્યમંત્રી...
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં...
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર (એજન્સી)નવી દિલ્હી, ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા પર ઓડિશાના પુરીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. દેશભરમાં...
ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા પૂર્ણ, ત્રણેય રથ નિજમંદિરે પરત ફર્યાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કરી અમદાવાદ,...
નાગરીકોની ભાગીદારીનાં લીધે સફાઈ અને સેનીટેશનની કામગીરીમાં ફાયદો થયો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રા શહેરનાં વિવિધ વિસ્તારોમાં...
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત તથા સમગ્ર દેશમાં...
શેલા-સનાથલ-તેલાવ વિસ્તારમાં પાણી ભરાવા અંગેની સમસ્યાનું ખરેખર કારણ શું છે? અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના હસ્તકના શેલા-સનાથલ-તેલાવ-મણિપુર- ગોધાવી વિસ્તારની ટી.પી....
(એજન્સી) અમદાવાદ, પરમ દિવસે એટલે કે જ્યારે અષાઢ સુદ બીજ હોઈ ભગવાન જગન્નાથજી તેમના જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ મંદિરેથી બહેન સુભદ્રાજી...
‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે આરતી કરાઈ, સોના વેશમાં ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા ભકતોની ભીડ વચ્ચે નેત્રોત્સવ...
જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ.૧૮૭૮ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો
રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા...
૮પપ૧ પાત્રોમાં મચ્છરના પોરા મળ્યાઃ દોઢ લાખ કરતા વધુ ઘરોમાં ચકાસણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરોનો...
ત્રણ ઝોન પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૧૪૪ અરજીઓ તંત્ર સમક્ષ આવી (એજન્સી)અમદાવાદ, ગત ર જુલાઈએ મ્યુનિ. પ્રોપર્ટી ટેકસ...
(એજન્સી)અમદાવાદ, શહેરના વિશાલા સર્કલ પાસે આવેલા જે.બી.જ્વેલર્સમાંથી ૧૪.૭૧ લાખની કિંમતની દસ તોલાની સોની ચેઈનની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી...
(એજન્સી)અમદાવાદ, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પરના નિવેદન મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા બે દિવસ...
કોન્ટ્રાકટરને દર વર્ષે રૂ. રપ૦ કરોડ જેવી માતબર રકમ આપવાની શરત રાખવામાં આવી -કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર શા...
પરિવારના સભ્યોથી ગર્ભ છૂપાવવા માટે માતા એક જ રૂમમાં અલગથી રહેતી હતી અમદાવાદ, શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં પોલીસે...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગામી ૭ જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રથયાત્રા...
ગુજરાત ભાજપના પૂર્વ પ્રવક્તા, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાની દીકરી ઉદિતાને. અમેરિકામાં ઓનર્સ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે જે ગૌરવ અને...
અમદાવાદ, શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં પોલીસે ડોગની મદદથી માતાને શોધી કાઢી હતી. હાલ માતા અને બાળક સારવાર હેઠળ...
અમદાવાદ, વિધવા મહિલાને ધંધામાં રોકાણ કરવાથી ફિક્સ વળતર મળશે તેમ કહી મામલતદાર ૪૨ લાખ રૂપિયા ચાંઉ કરી ગયા છે. મહિલાએ...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટના ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.નરોડા...
આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે...
લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ (એજન્સી)અમદાવાદ,...
