Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, 16 જૂન 2025,  અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત વાર્ષિક સામાન્ય સભા (AGM) અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન...

Rajkot, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં આકસ્‍મિક વિદાય બાદ ગઇ કાલે સદગતનો પાર્થિવદેહનાં ડીએનએ મેચિંગની કામગીરી આટોપાયા બાદ...

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો...

પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ આગામી ૧૬ આૅક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે નવી દિલ્હી,...

કેન્‍દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના મંત્રીઓ રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી, અન્‍ય પ્રધાનો, હાઇલેવલ અધીકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો, ભાજપના પ્રદેશ અને દેશ...

૧૬-૦૬-૨૦૨૫ : અમદાવાદ વિમાન દુર્ઘટના સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી Ahmedabad, અમદાવાદ...

સીઆઈએસએફ અને ફાયર વિભાગ તરફથી પણ SDRF ટીમોને સહયોગ પ્રાપ્ત થયો :- શ્રી શીતલ કુમાર ગુજર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને DRF, SDRF, ગુજરાત પોલીસ Ahmedabad Plane...

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા...

વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ સોંપવા માટેની સંવેદનશીલ અને સુવ્યવસ્થિત પ્રણાલી • પરિવારજનોની સુવિધા માટે સરકારનો સંવેદનશીલ અભિગમ: કંટ્રોલ રૂમ પરથી...

ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની...

Ahmedabad, તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં...

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી -ડૉ. પી. કે. મિશ્રા...

જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧,  અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧નો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે...

_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી...

પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું? *પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા* મૃતદેહ...

વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...

મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની...

દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી...

Ahmedabad, અમદાવાદ માં થયેલ દુખદ વિમાન દુર્ઘટના બાદ પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવકાર્યોમાં મદદ કરવા...

સિવિલ હોસ્પિટલમાં 4 IAS અને SEOCમાં 16 નાયબ કલેકટર, 16 મામલતદારની ટીમ અસરગ્રસ્તોને મદદ માટે ફરજરત Ø  ડી.એન.એ પરીક્ષણ માટે 36 એક્સપર્ટ્સની સેવા ઉપલબ્ધ Ø  આર્મી, રેપિડ એક્શન...

આઈઆઈએમ અમદાવાદના  (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ (એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે...

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.