Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોને આપી મોટી ભેટ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર...

ચાલુ વર્ષે કોલેરાના ર૦૦ કન્ફર્મ કેસ ઃ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૦૬ કેસ નોંધાયા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ર૦ર૪ના...

સરકારી યોજનાનો ખોટો લાભ ખ્યાતિ હોસ્પિટલમાં ડૉ.પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે...

હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી જામનગર, જામનગરમાં ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર...

(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની...

રાજકોટ, રાજકોટ શહેરની એક ખાનગી શાળામાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ અયોધ્યા ચોક પાસે આવેલી પાસે નેત્રમ હોસ્પિટલવાળી...

રાજકોટ, રાજકોટ જિલ્લાના વીરપુરમાં મહિલાની હત્યા કરનાર તેનો પૂર્વ પતિ પોલીસ સામે હાજર થતા પોલીસે તેને જેલ હવાલે કરી દીધો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જે કુમાર શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા...

વેદ વિના મતિ નહીં અને ગાય વિના ગતિ નહીં : હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈની મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિના અવસરે...

સપ્તનદી સંગમ સ્થાન વૌઠાનો મેળો - 2024 -લોકસભાના દંડક શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાના સુપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી...

લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ, વડતાલમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ  અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત...

(પ્રતિનિધિ)હાલોલ, હાલોલ પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ સર્વે નં.૫૩૪/૧ આદિવાસીની ૭૩ છછ અવિભાજ્ય નવી શરતની જમીન ઉપર ૦૯...

વહુ અને દીકરાએ મળીને રૂપિયાની ઉચાપત કર્યા હોવાની વિચિત્ર ફરિયાદનો મામલો અમદાવાદ, સાસુના ૩૦ લાખ પડાવી લેવાની ફરિયાદમાં હાઈકોર્ટે વહુની...

માંડવી ગામે ખેતરમાંથી મોટી સંખ્યામાં શંખ મળતા કુતૂહલ સર્જાયું (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના માંડવી ગામે એક ખેતર માંથી...

આયુષ્યમાન કાર્ડ અંતરિયાળ વિસ્તારના બીમાર બાળકો માટે નવજીવન પ્રદાન કરનાર (પ્રતિનિધિ) વલસાડ, કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરબીએસકે)ની ટીમ કપરાડાના...

(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે આવેલ બી.એ.પી એસ. સ્વામી નારાયણ મંદિરમાં ગોધરા નગરના રાજકીય અગ્રણી માલવદીપસિંહ રાઉલજીની પુત્રી આહનાકુંવરબાનો ભરત નાટ્યમ...

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સર્વશ્રેષ્ઠ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) કાર્યક્રમની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદ ના આચાર પદ્ધતિ મુજબ ઓમકાર, એકાત્મતા મંત્ર, વિજય મહામંત્ર દ્વારા થઈ...

પાંચ માસ પહેલાનાં બનાવનો ભેદ ઉકેલી કાઢી પોલીસે મૃતકની પત્નિ તેના પ્રેમી સહિત ચારની અટકાયત કરી દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા...

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49...

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની FIR ન નોંધાતા યુવતીએ PM મોદી સુધી ફરિયાદ કરતા આ કેસ વકીલ આલમમાં ટોક ઓફ ધી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.