વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...
Gujarat
મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની...
મકાન માલિક સંબંધીઓ સાથે પ્રવાસ ગયા હતા વહેલી સવારે પડોશીએ ચોરી કરીને ભાગતા ત્રણ શખ્સોને જોતા જ મકાન માલિકને જાણ...
દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી...
કુશળ કાર્યબળ તૈયાર કરી ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરાશે પરિણામે એક સફળ મોડલ તૈયાર કરી શકાશે જેનો અમલ બાદમાં દેશના અન્ય...
Ahmedabad, અમદાવાદ માં થયેલ દુખદ વિમાન દુર્ઘટના બાદ પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવકાર્યોમાં મદદ કરવા...
સિવિલ હોસ્પિટલમાં 4 IAS અને SEOCમાં 16 નાયબ કલેકટર, 16 મામલતદારની ટીમ અસરગ્રસ્તોને મદદ માટે ફરજરત Ø ડી.એન.એ પરીક્ષણ માટે 36 એક્સપર્ટ્સની સેવા ઉપલબ્ધ Ø આર્મી, રેપિડ એક્શન...
આઈઆઈએમ અમદાવાદના (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ (એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે...
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ...
સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુઃખ વિક્રાંત મેસીએ સ્પષ્ટ કર્યું છે ક્લિફર્ડ તેના સગા કાકા નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ છે તેથી...
પોલીસે રૂ.૨.૩૫ લાખની સોનાની રણી જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં આરોપીનો લેયર્ડ વોઈસ એનાલિસિસ ટેસ્ટ કરાવતાં તેણે ચોરી કરી હોવાનું જણાયું...
માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસને અકસ્માત નડયો એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા...
ગાંધીનગર, પ્રધાનમંત્રી @narendramodi એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા...
૧૦૮ કળશથી નર્મદા જળથી ભગવાનને સ્નાન કરાવાયું (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી...
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને...
બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે કૂદીને માનવભક્ષી દીપડાને પકડી લેવાયો-બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વનવિભાગની કાર્યવાહી સાગબારા, મહારાષ્ટ્ર બોર્ડર નજીક...
2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા (એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે...
પાંચ મુસાફરો બચી ગયા હતા તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા- બચી ગયેલા બે વ્યકિતઓમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને...
નવરંગપુરાની કંપનીએ લોભામણી સ્કીમોથી છેતર્યા (એજન્સી)અમદાવાદ, નવરંગપુરામાં ચાર શખ્સોએ કિપ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ નામની કંપની ખોલીને ઈન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો બહાર પાડીને...
Ahmedabad, પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદથી બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. જેમાં એક ટ્રેન અમદાવાદથી...
મૃતકોના નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ...
એસટી નિગમ કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે અમદાવાદ, રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા...
જર્જરિત મકાનો મુદ્દે નહેરૂ આવાસના રહીશોને હાઈકોર્ટની ટકોર-ફલેટની મરામતની જવાબદારી મ્યુનિ.ની નથી, રહીશોએ કરાવવી પડેઃ હાઈકોર્ટ (એજન્સી)અમદાવાદ, જવાહરલાલ નહેરૂ આવાસ...
અમદાવાદ, અમદાવાદની અમ્બિકા વિદ્યાલયમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ...