Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુલતાનપુરાથી અંધારકાચલા સુધીના રોડનું અડધું કામ અન્ય સ્થળે ખસેડવા માટે રાજકારણ રમાઈ રહ્યું છે ઝઘડિયામાં મંજૂર થયેલ રોડ અન્ય સ્થળે...

ગોતા વોર્ડમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટાભાગના બજેટ વણવપરાયેલા પડયા રહયા છે. (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના...

Ø  રાયડાના ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખરીદાશે Ø  ચણા માટે ૩.૩૬ લાખ અને રાયડા માટે...

મેયરને પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન શું તે જ ખબર ન હતી ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજેશ્રીબેને રિસર્ચ એકાઉન્ટ અને અન્ય એક એકાઉન્ટ...

૧૦૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‌યા-સમસ્ત વસાવા સમાજ દ્વારા ઝઘડિયાના બલેશ્વર ખાતે સમૂહ લગ્ન યોજાયા (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે...

સુરત, સુરતના ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્રાણ...

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ...

 :રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી: Ø  એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે Ø  ઋષિમુનિઓએ...

શ્રદ્ધાળુઓની સાથે ગુજરાત સરકાર: છેલ્લા 3 વર્ષમાં રૂ. 9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી વર્ષ 2017-18થી...

અમદાવાદ જિલ્લામાં કુલ 1958 સ્થાનો પર તપાસ કરતાં 17 પાત્રોમાં પોરા જોવા મળ્યા અને 302 વ્યક્તિઓ/દુકાનોને સ્થળ પર જ નોટિસ...

૩૫૦ જેટલી ફ્રુટની દુકાનોની તપાસ કરવામાં આવી-જેમાંથી ૪૦૦ થી વધુ તડબૂચના નમૂના તપાસવામાં આવ્યા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ...

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫-કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે અન્ય વિશેષતાઓ:-...

ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.           જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા...

અંતરિયાળ-દૂર દરાજના ગામોના લોકોને નજીકના સ્થળે આરોગ્ય સારવાર સુવિધા માટે સરકારનો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ છે - મુખ્યમંત્રી શ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા-સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાની પ્રોત્સાહક ઉપસ્થિત સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ,...

(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ મળીને નાણાંકીય ગેરરીતીઓ આચરીને કુલ ૩૫.૬૭ લાખ ઉપરાંતની...

શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૫ થી ૨૭ એપ્રિલ ત્રિ-દિવસીય પરંપરાગત ભાતીગળ મેળો યોજાશે (માહિતી)રાજપીપળા, નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ...

કર્મચારી લોડર મશીનમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયો હતો (એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના વિસલપુર ગામની સીમમાં આવેલી દિÂગ્વજય કન્સ્ટ્રક્શન કંપનીમાં કપચીના ઢગલામાંથી...

માતાએ દીકરી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી-માતાએ માસુમ દીકરી સાથે 30 હજારની ઉઘરાણીથી કંટાળીને જીવન ટુંકાવ્યું (એજન્સી)મહેસાણા, મહેસાણાના કડી...

સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ૧૭ કલાક બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હતું. -સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા...

આરોપીઓએ દુકાનોના ૧૦ હજાર અને મકાનના ૬ હજાર લેખે ભાડુ વસૂલ્યું છે. સલીમખાન સહિત 5 આરોપીની જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.