મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી-મેયરશ્રી 'મેરા જીવન હી મેરા...
Gujarat
મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો: પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો (એજન્સી) અમદાવાદ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને...
ડિજિટલ એરેસ્ટના નામે ૭૦ વર્ષીય વૃદ્ધ પાસેથી ગઠિયાએ ૩ લાખ ખંખેરી લીધા -એકાકી જીવન જીવતા વૃદ્ધ ત્રણ લાખ આપ્યા પછી...
બોપલ પોલીસની તત્પરતાથી ત્રણ લોકોના જીવ બચ્યાં-એક અધિકારીએ બેભાન પતિના મોંમાં આંગળી મૂકી ઉલ્ટી કરાવી. વારંવાર પ્રયત્ન કર્યો ત્યાં સુધી...
(પ્રતિનિધિ)ઉમરેઠ, ઉમરેઠ સ્થિત દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર જે જી.ટી.ટી ફાઉન્ડેશન દ્વારા દેવાંગ મેહતા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે....
(પ્રતિનિધિ)ભરૂચ, જંબુસરના દેહગામ ગામે ગેરકાયદેસર ધમધમી રહેલ જીંગા તળાવો દૂર કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ હેઠળ મુખ્યમંત્રી,...
સેંકડો જગ્યાએ તંત્ર કઈ રીતે પહોંચી શકે ? વિશ્વાસે વહાણ હંકારવુ પડે તેવી સ્થિતિ, અહેવાલ આવ્યા પછી ચટણી ખરાબ હોવાનો...
અમદાવાદ, બાપુનગરમાં રહેતા યુવકને તેની સાથે સ્કૂલમાં ભણતી યુવતી સાથે મુલાકાત થતા બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. યુવકે...
વડોદરા, વડોદારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં ઘુસી ગયેલા તસ્કરોએ નાની દીકરીને તલવારની અણીએ બાનમાં લઇને રૂપિયા સાત...
ગોધરા, હાલોલ તાલુકાના સોનાવીંટી ગામે થયેલ હત્યાના આરોપીઓને હાલોલની ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને પચીસ હજાર...
અમદાવાદ, મણિનગર વિસ્તારમાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન વ્યતીત કરતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો...
ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૨૨૫ જેટલી પેઢીઓની તપાસ કરીને ૧૧૯૮ કિ.ગ્રા રૂ.૪.૮૦ લાખથી વધુનો જથ્થો નાશ કરાયો...
નવરાત્રીમાં ગુજરાતીઓ રાત્રે ગરબે ઘૂમી રહ્યાં હતા અને સિવિલ હોસ્પિટલના તબીબો નવજીવન આપવા ફરજરત રહ્યાં નવરાત્રીના નવ દિવસમાં અમદાવાદ સિવિલ...
ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન મહેસાણામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત...
શ્રેયાંસનાથ પ્રભુ નરોડા કો. ઓ. હા. સો. લી., નરોડા ખાતે ૭૦૦ દિવાની મહાઆરતીનું હરિઓમ યુવક મડંળ દ્વારા આયોજન કરી શ્રી...
ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શન નો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો...
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે.જ્યાં એક તરફ નવરાત્રી નું...
નમાઝ પઢવા મસ્જિદમાં ગયો હતો.જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો. (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં મસ્જિદમાંથી...
આરોપીઓ દ્વારા ધાર્મિક વિધિઓ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું અને આ...
‘આત્મનિર્ભર ભારત’ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ રાજ્યભરની સહકારી મંડળીઓએ વડાપ્રધાનશ્રીના...
ભાવી પેઢી ગાંધી વિચાર સમજે સ્વદેશીના માર્ગે આત્મનિર્ભર ભારત બનાવે: ડો. જગદીશ ભાવસાર અમદાવાદ, મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે...
સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપાશે ગુજરાત સહિત ભારતભરમાં પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી જયંતી એટલે...
મહોળેલ ગામના શિક્ષિકાના બંધ મકાનમાં થયેલ રૂ.૬.૬૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો-મુખ્ય આરોપી ઝડપાયો, રૂ.૧.૬૦ લાખ રોકડા અને હથિયાર કબ્જે (પ્રતિનિધિ)...
૩૦૦ બેડના વિભાગનું ફર્નિચર વેચવામાં આવશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરની શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને હવે લગભગ નામશેષ કરવામાં આવી છે....
(અમદાવાદ) નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આસો સુદ આઠમ (અષ્ટમી) ના શુભ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ માતૃ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા...