Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજકોટના મોટા મવાની પાંચ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ૭૩ લાખમાં વેચી દીધી હતી રાજકોટ,  રાજકોટમાં...

અમદાવાદ, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો...

રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું...

જૂનાગઢ,  ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે...

અમદાવાદના શાહીબાગ વિસ્તારની ઘટના-મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિનની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું, એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટ માગ્યું...

વડોદરા, કોરોના મહામારી નામની આફતને અવસર બનાવી લાખો રૂપિયા પડાવી લેવાની મંશા ધરાવનાર તબીબો, એજન્ટ અને લેબ સંચાલકો અને દર્દીઓની...

વોર્ડના ૫૦ ટકા વિસ્તારમાં પાણી-ડ્રેનેજ નેટવર્કનો અભાવઃ સ્મશાનગૃહની દયનીય સ્થિતિઃ મ્યુનિ.તંત્રની બેદરકારીનો લાભ ખાનગી બોર માલિકો લઈ રહ્યા છે (દેવેન્દ્ર...

ભાવનગર, ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ગતરાતે નોકરીએથી પરત આવતા કમ્પાઉન્ડર મુકેશભાઇ સવજીભાઇ બાબરની તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકી હત્યા કરવામાં...

ભારતભરમાં આવા ગુના આચર્યાની કબુલાતથી પોલીસ પણ ચોંકી (પ્રતિનિધિ) અમદાવાદ, લગ્નવાંચ્છુક યુવતી અને તેમના પરીવારો યોગ્ય મુરતિયા શોધવા માટે મેટ્રીમોનિયલ...

સુરત, સુરતના ચોકબજાર, કમાલ ગલીમાં બિરયાની ખાઈને ઘરે આવેલા હોડી બંગલાના યુવાનનું બેભાન થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું...

સુરત, પીએમ મોદીએ ૧૭મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જાેડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી...

એસવીપીને બે વર્ષ પૂર્ણ બે વર્ષમાં અલગ અલગ રોગના ૧.૯૦ લાખ દર્દીઓને સારવાર આપવામાં આવી (પ્રતિનિધિ)અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ...

નવીદિલ્હી, પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની ૧૧૭મી જયંતી પર આયોજિત એક વિશાળા આઝાદી સમર્થક રેલીમાં પ્રદર્શનકારીઓએ...

મુંબઈ, અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ 'તાંડવ' પર દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, હાલ એની મુશ્કેલીમાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં એસટી બસ ખોટકાઈ જવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ત્યારે સુરત થી હિંમતનગર એસટી બસ ઝાલોદર પાટીયા નજીક...

નેત્રામલી: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના વાંટડા ગામે પુરાણા પાવાગઢ તરીકે પ્રસિદ્ધ ડુંગર પર આવેલ મહાકાળી માતા મંદિર તથા...

પ્રતિનિધિ દ્વારા:ભિલોડા: ગુજરાતમાં રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા...

અરવલ્લી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ ઘટતાં ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. મોડાસા માં તસ્કરોએ  બંધ મકાનમાં  તસ્કરી કરી  તેની સાઈ...

અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી આજથી “કિસાન સૂર્યોદય યોજના” નો સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડના હસ્તે શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર...

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે મેઘરજના વાઘપુર નજીક બોલેરો જીપે બાઈકને ટક્કર મારી બાઈકને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.